________________
द्रव्यलोक
एओनुं अल्पबहुत्व अने एना कारण । (४८९) विमानानां कृष्णपाक्षिकाणां चाधिक्यतस्तथा । ते सौधर्मेऽप्यसंख्यनाः कथं नेशाननाकिनः ॥ १२८ ॥ अत्रोच्यते हि वचनप्रामाण्यादुच्यते तथा ।
विचारगोचरो नास्मादृशामाप्तोदितं वचः ॥ १२९ ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ
ननु इयं युक्तिः माहेन्द्रसनत्कुमारयोः अपि उक्ता । परं तत्र माहेन्द्रकल्पापेक्षया सनत्कुमारकल्पे देवा असंख्येयगुणा उक्ताः। इह तु सौधर्मे कल्पे संख्येयगुणा उक्ताः। तद् एतत् कथम् ॥ उच्यते । वचनप्रामाण्यात् । न च अत्र पाठभ्रमः । यतः अन्यत्रापि उक्तम्--
इसाणे सव्वत्थ वि बत्तीसगुणाउ होन्ति देवीओ। संखेज्जा सोहम्मे तो असंखा भवणवासी ॥ इति ॥
असंख्यन्नाश्च सौधर्मदेवेभ्यो भवनाधिपाः । भवन्ति भवनेशेभ्योऽसंख्यध्ना व्यन्तरा: सुराः ॥ १३० ॥ ज्योतिष्काणां देवदेवीवृन्दः संख्यगुणस्ततः ।
स्वस्वदेवेभ्यश्च देव्यः सर्वाः संख्यगुणाः स्मृताः ॥ १३१ ॥ તગણ છે એમ કહે છે. તો સામદેવલોકમાં પણ વિમાનો અને કૃષ્ણ પાક્ષિક દેવ છે માટે એઓને પણ “ઈશાન” ના દેવાથી અસંખ્ય ગણું કહેવા જોઈએ તે કેમ કહેતા નથી ? ૧૨૭–૧૨૮.
એ શંકાનું સમાધાન આ પ્રમાણે –અમારે તો શાસ્ત્રનું વચન પ્રમાણ છે. આપ્તજનોએ કહ્યું છે એ અમારા જેવાના વિચારને અગોચર છે. ૧૨૯.
પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે
કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે મહેન્દ્ર” અને “સનકુમાર” ના સંબંધમાં પણ આ યુક્તિ કહી, પણ ત્યાં તો “માëદ્ર” ની અપેક્ષાએ, “ સનકુમાર ” માં દવા અસંખ્યગણું કહ્યા છે અને અહિં તો “સંધર્મ” માં અસંખ્ય ગણું કહ્યા છે. એમ કેમ ? આ પ્રશ્નનું નિરાકરણ એમ કે:–અમે જે કહીએ છીએ, તે પ્રમાણભૂત વચન–શાસ્ત્રવચનને અનુસરીને કહીએ છીએ. વળી અહિં પાઠફેરની પણ શંકા નથી; કારણકે અન્યત્ર પણ કહ્યું છે કે—ઈશાનદેવલોકમાં તેમજ સર્વત્ર ખત્રીશગણી દેવીઓ છે, “સૈધર્મ” માં સંખ્યાતગણી છે અને “ભુવનપતિ માં એથી અસંખ્યગણી છે.
હવે, સિધર્મદેવલોકના દેવા કરતા ભવનપતિ’ ના અસંખ્યગણ છે, એનાથી વ્યસ્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org