________________
(३०४) लोकप्रकाश ।
[सर्ग ३ एवं निरूपिताः सप्त योगाः कायसमुद्भवाः । अथ चित्तवचोजातांश्चतुरश्चतुरो ब्रुवे ॥ १३३५ ॥ सत्यो मृषा सत्यमृषा न सत्यो न मृषाऽपि च ।
मनोयोगश्चतुधैवं वाग्योगोऽप्येवमेव च ॥ १३३६ ॥ तत्र च- सन्त इत्यभिधीयन्ते पदार्था मुनयोऽथवा ।
तेषु साधु हितं सत्यमसत्यं च ततोऽन्यथा ॥ १३३७ ॥ पदार्थानां हितं तत्र यथावस्थितचिन्तनात् । मुनीनां च हितं यस्मान्मोक्षमागैकसाधनम् ॥ १३३८ ॥ __ खतो विप्रतिपत्तौ वा वस्तु स्थापयितुं किल । सर्वज्ञोक्तानुसारेण चिन्तनं सत्यमुच्यते ॥ १३३९ ॥ यथास्ति जीवः सदसद्रूपो व्याप्य स्थितस्तनुम् । भोक्ता स्वकर्मणां सत्यमित्यादिपरिचिन्तनम् ॥ १३४० ॥ __ प्रश्ने विप्रतिपत्तौ वा स्वभावादुत वस्तुषु । विकल्प्यते जैनमतोत्तीर्णं यत्तदसत्यकम् ॥ १३४१ ॥
તેજસકાર્પણ” એમ ભેગે જ એક કાયવેગ કહ્યો છે. આ તૈજસકામણકાગ પ્રાણીઓને વિગ્રહગતિમાં હોય છે, અને કેવળીઓને સમુઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા-એમ ત્રણ सभयान विषडाय छे. १333-१33४.
આ પ્રમાણે સાત કાગ વિષે સમજણ આપી હવે મન અને વચનના ચચાર યોગ વિષે કંઈક કહીએ છીએ. ૧૩૩૫.
(१) सत्य, (२) भूषा, (3) सत्यभूषा अने (४) नसत्य न भूषा-अम यार પ્રકારને મનોયોગ છે. વચનયોગના પણ એ જ પ્રકારે ચાર ભેદ છે. ૧૩૩૬.
પદાર્થવાચી અથવા મુનિજનવાચી તું શબ્દ છે. એ પરથી એ પદાર્થ કે મુનિજનને हितावड- सत्य. यथास्थित यिन्तथ ४२वाथी पहा ने हिताव भने भोक्षमार्गनु એકનું એક સાધન હોઈને મુનિજનને હિતાવહ. એથી વિપરીત અસત્ય. ૧૩૩૭–૩૮.
કઈ વસ્તુ કે વાતનું સ્થાપન કરવામાં સ્વતઃ અથવા કંઈ ગુંચ ઉભી થાય ત્યારે સર્વજ્ઞના વચન અનુસાર ચિન્તવન કરવું તે “સત્ય મનાયેગ” કહેવાય છે. જેમકે સત્ અસત્ જીવ શરીરમાં વ્યાપીને રહેલ છે, તે સ્વકર્મને ભોક્તા છે, ઈત્યાદિ ચિન્તવન એ સત્ય મનોયોગ छ. १33८-१३४०.
કઈ પ્રશ્નમાં કે ગુંચમાં કઈ વસ્તુની જિનવચનથી વિપરીત કલ્પના કરવી એનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org