________________
(४३४) लोकप्रकाश ।
[ सर्ग ६ पंचिंदियकाइमइगो उक्कोसं जीवो उ संवसे।।
सत्तभवग्गहणे समयं गोयम मा पमाए ॥ १३३ ॥ अत्र संख्यातायुर्भवापेक्षया सप्त उभयापेक्षया तु अष्टौ इति ॥
पूर्वकोट्यधिकायुस्तु तिर्यक् सोऽसंख्यजीवितः। तस्य देवगतित्वेन मृत्वा तिर्यक्षु नोद्भवः ॥ १३४ ॥ अष्टसंवत्सरोत्कृष्टा जघन्यान्तर्मुहूर्तिकी । गर्भस्थितिस्तिरश्चां स्यात् प्रसवो वा ततो मृतिः ॥ १३५ ॥ संख्याताब्दाधिकं वार्धिसहस्रमोघतो भवेत् । पंचेन्द्रियतया कायस्थितिरुत्कर्षतः किल ॥ १३६ ।। पर्याप्तपंचाक्षतया कायस्थितिरीयसी।
शतपृथक्त्वमब्धीनां जघन्यान्तर्मुहूर्त्तकम् ॥ १३७ ॥ इति कायस्थितिः ॥ ८॥
देहास्त्रयस्तैजसश्च कार्मणौदारिकाविति । सांमूर्छानां युग्मिनां च तेऽन्येषां वैक्रियांचिताः ॥ १३८ ॥
હે મૈતમ! પંચેન્દ્રિય તિર્યંચ વગેરેમાં ગયેલો પ્રાણુ ઉત્કૃષ્ટત: સાત આઠ ભવ કરે છે, માટે એક સમય પણુ પ્રમાદમાં રહેવું નહિં. ૧૩૩.
અહિં સંખ્યાત આયુષ્યવાળા ભવની અપેક્ષાએ સાત ભવ, અને બેઉની અપેક્ષાએ આઠ ભવ કરે છે એમ સમજવું.
જે તિર્યંચનું આયુષ્ય પૂર્વકટિથી અધિક હોય એ અસંખ્ય આયુષ્યવાળો કહેવાય. તેની તો દેવગતિ હોવાથી તે મૃત્યુ પછી તિર્યંચમાં ન ઉત્પન્ન થાય. ૧૩૪.
તિર્યાની ગર્ભસ્થિતિ ઉત્કૃષ્ટત: આઠ સંવત્સરની હોય, અને જઘન્યત: અખ્તમુહુર્ત ના હોય. ત્યારબાદ એ ગર્ભને કાંતો પ્રસવ થાય ને કાંતે એનું મૃત્યુ થાય. ૧૩પ.
ઘથી બોલતાં એમની સર્વની પંચેન્દ્રિયરૂપે કાયસ્થિતિ ઉત્કૃષ્ટત: એક હજાર સાગ રોપમ ને સંખ્યાત વર્ષ જેટલી હોય. ૧૩૬.
અને પર્યાપ્તપંચેન્દ્રિયરૂપે એમની કાયસ્થિતિ ઉત્કૃષ્ટતઃ પૃથકત્વ સો સાગરોપમની હાય. જઘન્યતઃ અન્તર્મુહૂર્તની હોય. ૧૩૭.
वे समाना हेड' विष. ( २ ८ भु). સંમૃમિ તિર્યંચ પંચેન્દ્રિયોને અને યુગલીઆઓને વહુ શરીર છે. તેજસ, કામણ
मन
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org