________________
द्रव्यलोक ] — जीवास्तिकाय' नुं स्वरूप ।
(४१) स्कन्दन्ति शुष्यन्ति पुद्गलविचटनेन धीयन्ते च पुष्यन्ते पुद्गलचटनेनेति स्कन्धाः । पृषोदरादयः इति रूपनिष्पत्तिः। इति प्रज्ञापनावृत्तौ व्युत्पादितत्वादेते स्कन्धव्यपदेशं नार्हन्ति । अत एव सूत्रे प्रायः धम्मस्थिकाए धम्मस्थिकायस्स देसे इत्यायेव श्रूयते ॥ नवतत्त्वावचूरौ तु चतुर्दशरज्ज्वारमके लोके सकलोऽपि यो धर्मास्तिकायः स सर्वः स्कन्धः कथ्यते इत्युक्तमिति ज्ञेयम् ॥
निविभागा विभागाश्च प्रदेशा इत्युदाहृताः। ते चानन्तास्तृतीयस्यासंख्येया श्राद्ययोईयोः ॥ ५१॥ अनन्तैश्चागुरुलघुपर्यायैः संश्रिता इमे । त्रयोऽपि यदमूर्तेषु संभवन्त्येत एव हि ॥ ५२ ॥
अथ जीवास्तिकायस्य स्वरूपं वच्मि तस्य च । चेतनालक्षणो जीव इति सामान्यलक्षणम् ॥५३ ॥
પુગળને પૂરણગલન સ્વભાવ છે, તેથી ઘટવા વધવાથી સુકાય યા પોષાય એ સ્કંધ. પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે “સ્કંધ’ શબ્દની વ્યુત્પત્તિ પૃષોદરાદય:” એ વ્યાકરણ– સૂત્રને આધારે કરેલી છે. આમ વ્યુત્પત્તિ કરેલી હોવાથી એ “કંધ” નામને લાયક નથી. એથી જ સૂત્રમાં પ્રાય: ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના દેશે ઈત્યાદિ પાઠ જ દેખાય છે. જો કે
નવતત્ત્વ’ની અવરી-ટીકા-માં તો ચાદ રાજલોકમાં જેટલે ધર્માસ્તિકાય છે તેટલો બધો '४' वाय छोम युं छे.
७५२ मस्तिय' भने '' विष सम माथी. वे (3) प्रदेश' विष. જેના બીલકુલ ભાગ ન થઈ શકે એ જે વિભાગ–તે “પ્રદેશ.”
मावा प्रदेश ' माशास्तिय' न 'अनन्त' छ; अने' धिस्तिय' ना मसज्यात'छ. ५१.
વળી આ ત્રણે (ધર્મ–અધર્મ–આકાશ અસ્તિકાય) અનન્ત અગુરુલઘુપયોથી संश्रित छ. भो 'अभूत' मा अमे। संभव छ. ५२.
હવે “જીવાસ્તિકાય” ના સ્વરૂપ વિષે કંઈક येतनासवाणे-ये '0'. मा0'नी सामान्य व्याध्या-सक्षण छ. ५३.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org