________________
द्रव्यलोक ] एक 'समय ' मां केटला · सिद्ध ' थाय ।
(५१) उत्सर्पिण्यवसर्पिण्योस्तार्तीयीकतुरीययोः । अरयोरष्टसहितं सिद्ध्यन्त्युत्कर्षत: शतम् ॥ १०१ ॥
यत्तु अस्याः अवसर्पिण्याः तृतीयारकप्रान्ते श्रीऋषभदेवेन सहाष्टोत्तरं शतं सिद्धाः तदाश्चर्यमध्ये अन्तर्भवतीति समाधेयम् ।
विंशतिश्चावसर्पिण्याः सिद्ध्यन्ति पंचमेऽरके। उत्सर्पिण्यवसर्पिण्योः शेषेषु दश संहृताः ॥ १०२ ॥
पुंवेदेभ्यः सुरादिभ्यश्चयुत्वा जन्मन्यनन्तरे । भवन्ति पुरुषाः केचित् स्त्रियः केचिन्नपुंसकाः ॥ १०३ ॥ स्त्रीभ्योऽपि देव्यादिभ्यः स्युरेवं त्रैधा महीस्पृशः । क्लीवेभ्यो नारकादिभ्योऽप्येवं स्युर्मनुजास्त्रिधा ॥ १०४ ॥ नवस्वेतेषु भंगेषु पुभ्यः स्युः पुरुषा हि ये। सिद्ध्यन्त्यष्टोत्तरशतं तेऽन्ये दशदशाखिलाः ॥ १०५ ॥ दशान्यभिक्षुनेपथ्याश्चत्वारो गृहिवेषकाः। सिद्ध्यन्त्यष्टोत्तरशतं मुनिनेपथ्यधारिणः ॥ १०६ ॥
ઉત્સર્પિણીના ત્રીજા અને અવસર્પિણીના ચોથા આરામાં ઉત્કૃષ્ટ એકસોને આઠ સિદ્ધ થાય. આ અવસર્પિણીના ત્રીજા આરાને છેડે શ્રી ઋષભદેવની સંગાથે એકને આઠ સિદ્ધયા છે એ બાબત એક આશ્ચર્યભૂત થઈ છે એમ સમાધાન કરવું. અવસર્પિણુના પાંચમા આરામાં વિશ અને બેઉના શેષ આરાઓમાં દશ સિદ્ધ થાય. ૧૦૧–૧૦૨ ( પુરૂષદવાળા દેવ આદિથી એચવીને અન્ય જન્મ લે એમાં કેટલાક પુરૂ થાય, કેટલાક સ્ત્રી થાય અને કેટલાક વળી નપુંસકો પણ થાય. સ્ત્રીવેદવાળી દેવી આદિકથી તથા નપુંસક દવાળા નારકી આદિથી પણ એ જ પ્રમાણે ત્રણ પ્રકારના મનુષ્ય થાય. ૧૦૩–૧૦૪
આમ નવ ભાંગા થયા–એમાં જેઓ પુરૂષવેદથી પુરૂ થાય છે એવા એકસેને આઠ સિદ્ધ થાય છે અને શેષ સર્વ દશ દશ સિદ્ધિ પામે. ૧૦૫
એકસેને આઠ સ્વલિંગે, દશ અન્યભિક્ષુલિંગે અને ચાર ગૃહસ્થલિંગ, સિદ્ધ થાય વળી
forमन
सिद्धिपने पामता नथी.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org