________________
( ५४६ )
लोकप्रकाश ।
एकद्वित्रिचतुरक्षजातयोऽसन्नभोगतिः । प्रशस्ताश्च वर्णाद्यास्तथोपघातनाम च ॥ २९७
अनाद्यानि पंच संस्थानानि संहननानि च । तथा स्थावरदशकमन्तरायाणि पंच च ॥ २९८ ॥
उक्ता इशीतिरित्येताः पापप्रकृतयो जिनैः । न भूयान् विस्तरश्चात्र क्रियते विस्तृतेर्भिया ॥ २९९ ॥ कुलकम् ॥
एतेषु कर्मस्वष्टासु भवत्याद्यं चतुष्टयम् । घातिसंज्ञं जीवसक्तज्ञानादिगुणघातकृत् ॥ ३०० ॥ अन्यं चतुष्टयं च स्यात् भवोपग्राहिसंज्ञकम् । छद्मस्थानां तथा सर्वविदामप्येतदाभवम् ॥ ३०९ ॥ पारावारानुकारादिति जिनसमयात् भूरिसारादपारात्
उच्चित्यच्चित्य मुक्ता इव नवसुषमायुक्तिपंक्तीरनेकाः । क्लृप्ता जीवस्वरूपप्रकरणरचना योरुमुक्तावलीव
सोत्कंठं कंठपीठे कुरुत कृतधियस्तां चिदुद्बोधसिद्धयै ॥३०२॥
[ सर्ग १०
દુ:સ્વર--૬ ગ--અનાદેય-અને અપયશ એટલાં મળીને દશ નામ કર્મ, તથા પાંચ અન્તરાય
उर्भ २८-५--२८८.
અહુ વિસ્તાર થઈ જાય માટે અમે વિશેષ ન કહેતાં આટલુ જ કહ્યું છે.
આ કર્મ કહ્યાં એમાં પ્રથમનાં ચાર ઘાતિ' કહેવાય છે કેમકે એએ જીવનાં જ્ઞાન यहि गुलानो घात १२नारों छे. ३००.
ખીજાં ચાર છે તે ‘ ભવેાપગ્રાહિ ’ કહેવાય છે. કેમકે એ છદ્મસ્થાને તેમજ સર્વ જ્ઞાને या लवपर्यन्त होय छे. ३०१.
Jain Education International
એ પ્રમાણે જિનેશ્વરના, અપાર--સારયુકત--સમુદ્રસમાન સિદ્ધાન્તમાંથી અનેક નવીન— સુષમ યુકિતઓને મુકતાફળાની જેમ વીણીવીણીને આ જીવસ્વરૂપના પ્રકરણની રચનારૂપ માળા તૈયાર કરી છે. એને બુદ્ધિમાન પુરૂષા, જ્ઞાનના પ્રકાશની સિદ્ધિને માટે, ઉત્કંઠા સહિત કને विषे धारण ४. ३०२.
For Private & Personal Use Only
www.jainelibrary.org