________________
व्यलोक ]
जीवास्तिकाय प्रकरणनी समाप्ति ।
(५४७) विश्वाश्चर्यदकीर्तकीर्तिविजयश्रीवाचकेन्द्रातिष__ द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः। काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे
सर्गोयं दशमः सुधारससमः पूर्णः सुखेनासमः ॥३०३॥
इति दशमः सर्गः।
જેમની કીર્તિ સાંભળીને અખિલ વિશ્વ આશ્ચર્યમાં લીન થઈ ગયું છે એવા શ્રીમદ કીર્તિ વિજય ઉપાધ્યાયના શિષ્ય, અને માતા-રાજશ્રી તથા પિતા તેજપાળના સુપુત્ર શ્રીવિનયવિજયજીએ ત્રણ જગતના તત્વને દીપકની જેમ પ્રકાશિત કરનાર જે કાવ્યગ્રંથ રચે છે તેને આ સુધારસપૂર્ણ દશમ સર્ગ નિર્વિને પૂર્ણ થયે. ૩૦૩.
દશમ સર્ગ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org