________________
( २२८ )
लोकप्रकाश ।
क्षेत्रतोऽथावधिज्ञानी जघन्याद्वेत्ति पश्यति । असंख्येयतमं भागमंगुलस्योपयोगतः ॥ ८९१ ॥
विशेषश्च अत्र -
जावइया तिसमयाहारगस्स सुहुमस्स पणगजीवस्स । ओगाहणा जहमा ओहिखित्तं जहन्नं तु ॥ ८९२ ॥ इति नन्दी सूत्रादिषु नन्दीवृत्तौ च ॥
योजन सहस्रमानो मत्स्यो मृत्वा स्वकायदेशे यः । उत्पद्यते हि पनकः सूक्ष्मत्वेनेह स ग्राह्यः ॥ ८९३ ॥ संहृत्य चाद्यसमये स ह्यायामं करोति च प्रतरम् । संख्यातीताख्यांगुलविभागबाहल्यमानं तु ॥ ८९४ ॥ स्वतनूप्रथुत्वमात्रं दीर्घत्वेनापि जीवसामर्थ्यात् । तमपि द्वितीयसमये संहृत्य करोत्यसौ सूचिम् ॥ ८९५ ॥ संख्यातीताख्यां गुल विभागविष्कम्भमाननिर्दिष्टम् । निजतनु प्रथुत्वदीर्घ तृतीयसमये तु संहृत्य ॥ ८९६ ॥
[ सर्ग ३
અવધિજ્ઞાની વળી · ક્ષેત્રથી ’( એટલે વિસ્તારમાં ) આંગળના અસંખ્યાતમા ભાગને પણ જઘન્યપણે ઉપયાગથી જાણી શકે છે-જોઇ શકે છે. ૮૯૧.
અહિ’ વિશેષ એટલુ કે—
ત્રણ સમયના આહારવાળા સૂક્ષ્મ પેનક”ના જીવની જેટલી જઘન્ય અવગાહના છે તેટલેા અવધિજ્ઞાનના ક્ષેત્રથી ’ જઘન્ય વિષય છે. એમ નન્દીસૂત્ર આદિ તથા ન ંદીસૂત્રની વૃત્તિમાં
धुं छे. ८८२.
એક હજાર યેાજનના મત્સ્ય મૃત્યુ પામીને પાતાના કાયદેશની અંદર સૂક્ષ્મપનકપણે उत्पन्न थाय छे से अहिं 'न' समन्वो ८८3.
પ્રથમસમયે એ પેાતાના વિસ્તારને સહરી લઇને આંગળના અસંખ્યાતમા ભાગ જેવડુ ' प्रतर ' रे छे. ८८४.
પછી ખીજે સમયે જીવના સામર્થ્યથી એ પ્રતરને પણ સહરીને પેાતાના શરીરની महागाई भेटसी संगाधनी 'सूथि ' १रे छे. ८स्य
Jain Education International
ત્રીજે સમયે આંગળના અસંખ્યાતમા ભાગ જેટલા વિષ્ણુભવાળુ, અને જેટલુ પહાળુ એટલુ જ દીધું એવું પેાતાનું શરીર સહુરીને પોતાના ફાયદેશમાં અત્યન્તસૂક્ષ્મ 'पन '
For Private & Personal Use Only
www.jainelibrary.org