________________
द्रव्यलोक ]
पर्याप्तिविषे कंइक विशेष । तत्रैकाहारपर्याप्ति: समाप्येतादिमे क्षणे । शेषा असंख्यसमयप्रमाणान्तर्मुहूर्ततः ॥ ३८ ॥ अनुक्रमोऽयं विज्ञेय औदारिकशरीरिणाम् । वैक्रियाहारकवतां ज्ञातव्योऽयं पुनः क्रमः ॥ ३९ ॥ एका शरीरपर्याप्तिर्जायतेऽन्तर्मुहूर्ततः । एकैकक्षणवृद्धयातः समाप्यन्ते पराः पुनः ॥ ४० ॥
निष्पत्तिकालः सर्वासां पुनरान्तर्मुहर्तिकः ।
श्रारम्भसमयाद्यान्ति निष्टां ह्यन्तर्मुहूर्त्ततः ॥ ४१ ।। श्राहारपर्याप्तिस्त्वत्रापि प्राग्वत् ॥
मनोवचःकायबलान्यक्षाणि पंच जीवितम् ।
श्वासश्चेति दश प्राणा द्वारेऽस्मिन्नेव वक्ष्यते ॥ ४२ ॥ इति पर्याप्तिस्वरूपम् ॥ ३॥ अथ योनिसंख्यास्वरूपम्--
આહારપર્યાપ્તિ” પ્રાણી પહેલા ક્ષણમાં જ સમાપ્ત કરે. શેષ પાંચ રહી એ અસંખ્યાતસમયપ્રમાણ અન્તર્મુહૂર્તમાં સમાપ્ત કરે. ૩૮.
આ અનુક્રમ દારિક શરીરવાળાઓને સમજ. વિક્રિય અને આહારક શરીરવાળાઓની તે ફકત શરીરપર્યાપ્તિ અન્ન મુહૂર્તમાં થાય. બાકીની પાંચ એકેક ક્ષણ મોડી સમાપ્ત થાય. ૩૯-૪૦
છયેને નિષ્પત્તિકાળ તો અન્તર્મુહૂર્તન જ છે. કેમકે એઓ આરંભના સમયથી શરૂ કરીને અંતમુહૂર્તમાં જ સંપૂર્ણ થાય છે. ૪૧
આહારપર્યામિ તે અહિં પણ પૂર્વ પ્રમાણે જ સમજવી.
મનોબળ, કાયદળ, વચનબળ, પાંચ ઈન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ–આમ દશ પ્રાણ छ, मेनु विवेचन पY मा ६२' ना ४२६४ मां मारीशु. ४२
આ પ્રમાણે સંસારી જીના સ્વરૂપના સાડત્રીશ દ્વારામાંના પર્યાપ્તિ” નામના ત્રીજા દ્વારનું સ્વરૂપ સમજાવ્યું.
-वे याथा।२-यानिध्या -विष.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org