________________
( ૨૬૮) જોwwાસ
[ ૨ ततश्च येषामाहारादिसंज्ञा व्यक्तचैतन्यलक्षणाः ।
વર્મજ્ઞોપશનના: સંજ્ઞનો પરેડન્યથા પ૮૭
दीर्घकालिक्यादिका वा संज्ञा येषां भवन्ति ते। . - સંજ્ઞિનઃ સ્પર્યથાયોગમસંક્સિનતકુશિતા . ૫૮૮ . રૂતિ રંજ્ઞિતાર રરૂ
वेदस्त्रिधा स्यात्पुंवेदः स्त्रीवेदश्च तथा परः । क्लीबवेदश्च तेषां स्युर्लक्षणानि यथाक्रमम् ॥ ५८९ ॥ पुंसां यतो योषिदिच्छा स पुंवेदोऽभिधीयते । पुरुषेच्छा यतः स्त्रीणां स स्त्रीवेद इति स्मृतः ॥ ५९० ॥ यतो द्वयाभिलाषः स्यात् क्लीबवेदः स उच्यते ।
तृणफुफमकद्रंगज्वलनोपमिता इमे ॥ ५९१ ॥ पुरुषादिलक्षणानि चैवं प्रज्ञापनावृत्तौ स्थानांगवृत्तौ च ।
એટલે એ પરથી એમ સમજવાનું કે “પ્રકટચૈતન્યલક્ષણવાળી અને કર્મોના ક્ષપશમથી થયેલી આહાર વગેરે સંજ્ઞાઓ જે પ્રાણીઓને હોય એ જ સંજ્ઞી કહેવાય, શેષ સર્વે અસંજ્ઞી કહેવાય.” ૫૮૭.
અથવા,
જેમને “દીર્ઘકાલિકી” આદિ સંજ્ઞાઓ હોય એજ ખરી રીતે “સંસી કહેવાય. અવર સર્વ “અસંસી” સમજવા. ૫૮૮.
આ પ્રમાણે વશમા દ્વાર ‘સંક્ષિત-સંજ્ઞી’ નું સ્વરૂપ સમજાવ્યું. હવે ચોવીશમાં દ્વાર “વેદ” વિષે. પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એમ “વેદ” ના ત્રણ પ્રકાર છે. પ૮૯ એમનાં લક્ષણ આ પ્રમાણે :
જેને લઈને પુરૂષને સ્ત્રીની ઈચ્છા થાય એ (૧) પુરૂષદ; જેને લઈને સ્ત્રીને પુરુષની ઈચ્છા થાય એ (૨) સ્ત્રીવેદ; જેને લઈને પુરૂષ અને સ્ત્રી–બેઉની ઈચ્છા થાય એ (૩) નપુંસક વેદ કહેવાય. ૫૦-૫૯૧.
પુરૂષદ તૃણના અગ્નિસમાન, સ્ત્રીવેદ છાણાના અગ્નિ સમાન, અને નપુંસકવેદ નગરદાહના અગ્નિસમાન કહેવાય છે.
પન્નવણાસ્ત્રની અને સ્થાનાંગસૂત્રની વૃત્તિઓમાં પુરૂષ, સ્ત્રી અને નપુંસકના આ પ્રમાણે લક્ષણા કદમાં છે:----
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org