SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'संज्ञी' नुं स्वरूप । (१६७) ननु संमूछिमपंचाक्षान्तेष्वेकेन्द्रियादिषु । आहाराद्याः संन्ति संज्ञास्ततस्ते किं न संज्ञिनः ॥ ५८१ ॥ पत्रोच्यते-मोघरूपा दशाप्यतास्तीव्रमोहोदयेन च । अशोभना अव्यक्ताश्च तन्नाभि: संज्ञिता मताः ॥ ५८२ ॥ निद्राव्याप्तोऽसुमान् कंड्रयनादि कुरुते यथा । मोहाच्छादितचैतन्यास्तथाहाराद्यमी अपि ॥ ५८३ ॥ ततश्च संज्ञासम्बन्धमात्रेण न संज्ञित्वमुरीकृतम् । न टेकेनैव निष्केण धनवानुच्यते जनैः ॥ ५८४ ॥ अतादृग्रूपयुक्तोऽपि रूपवान्नाभिधीयते । धनी किन्तु बहुद्रव्यरूपवान् रम्यरूपतः ॥ ५८५ ॥ महत्या व्यक्तया कर्मक्षयोपशमजातया । संज्ञया शस्तयैवांग लभते संज्ञितां तथा ॥ ५८६ ॥ विशेषकर ॥ इदमर्थतो विशेषावश्यके। અહિં કોઈ એ પ્રશ્ન ઉઠાવે કે, એકેન્દ્રિય આદિથી તે સંમૂર્ણિમ પંચેન્દ્રિય સુધીના છાને “આહાર’ આદિ સંજ્ઞા તે છે, ત્યારે એઓ પણ “સંસી” કહેવાવા જોઈએ, છતાં કેમ નથી કહેવાતા ? ૫૮૧. આ શંકાનું સમાધાન એટલું કે, એઓને આ દશે સંજ્ઞાઓ એઘરૂપ છે અને તીવ્ર મહિના ઉદયને લીધે અશોભન અને અવ્યક્ત છે માટે એવી સંજ્ઞાઓને સંજ્ઞા માની નથી. એટલે એમને “સંસી” માં નથી गया. ५८२. જેવી રીતે માણસ નિદ્રાવશ અવસ્થામાં ખરજ વગેરે કરે છે તેવી રીતે એ પ્રાણુઓ મેહ વશ અને અપ્રકટ ચૈતન્યાવસ્થામાં આહારાદિ કરે છે. આમ એમને સંજ્ઞાનો સમ્બન્ધ માત્ર છે. એટલેથીજ એમને સંક્ષિપણું ન કહેવાય. જેમ એકજ સેનામહોરવાળો ધનવાન નથી કહે વાત અને ઉત્તમ રૂપવિનાને રૂપવાન નથી કહેવાત, પણ પુષ્કળ સેનામહોરવાળાજ ધનવ અને ઉત્તમ સુંદર રૂપવાળા જ રૂપવાન-રૂપાળા કહેવાય છે એમ માટી, વ્યક્ત અને કર્મોના ક્ષય-ઉપશમથી થયેલી–આમ સર્વ વાતે પ્રશસ્ત હોય એવી સંજ્ઞા વડે જ જીવ સંજ્ઞાવાનસંજ્ઞી કહેવાય. એમ વિશેષાવશ્યક સૂત્રમાં કહેલું છે. ૫૮૩-૫૮૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy