________________
द्रव्यलोक ] 'निगोद' नुं स्वरूप । 'निगोद ' ना — गोळा' नी पद्धति । (३२५) तथोक्तम्
जं नरए नेरइया दुख्खं पावंति गोत्रमा तिख्खम् । तं पुण निगोअजीवा अणंतगुणियं वियाणाहि ॥ २५ ॥ सूक्ष्मा अनन्तजीवात्मका निगोदा भवन्ति भुवनेऽस्मिन् ।
पृथ्व्यादिसर्वजीवाः संख्येयकसंमिता असंख्येयाः ॥ ३६ ॥ इति भगवतीवृत्तौ ॥
एभिः सूक्ष्मनिगोदैश्च निचितोऽस्त्यखिलोऽपि हि ।
लोकोऽञ्जनचूर्णपूर्णसमुद्गवत्समन्ततः ॥ ३७ ॥ जीवाभिगमवृत्तौ
असंख्येयैर्निगोदैश्च स्यादेकः किल गोलकः ।
गोलकास्तेऽप्यसंख्यया भवन्ति भुवनत्रये ॥ ३८ ॥ गोलकप्ररूपणा चैवम्
षड्दिशं यत्र लोकः स्यात्तत्र संपूर्णगोलकः । निष्पद्यते तन्मध्ये च स्यादुत्कृष्टपदं खलु ॥ ३९ ॥
ભગવતી સૂત્રમાં (ૌતમ ગણધરના પ્રશ્નને શ્રીવીરપ્રભુએ ઉત્તર આપતાં ) કહ્યું છે કે –
હે ગૌતમ, નરકમાં રહેલા નારકીના જીવો જે તીણ દુઃખ પામે છે તેનાથી પણ અનન્તગણું દુ:ખ નિગદના જીવ પામે છે એમ જાણજે. ૩પ.
આ જગતમાં સૂકમ નિગોદ અનન્ત ( જીવાત્મક) છે અને પૃથ્વીકાય વગેરે સર્વ જીવો सध्या शयरमा मस.येय छे. (२मा प्रमाणे भगवतीनी वृत्तिमांछ). ३६.
આ લેક આ સૂફમનિગોદોથી ચારે કોર ભરેલું છે, અંજન ભરેલા ડાબલાની પડે. ૩૭ 'नियम' नी वृत्तिमा घुछे:
અસંખ્ય નિગોદેન એક ગોળો થાય છે અને એવા પાછા અસંખ્ય ગેળાએ ત્રણે भुवनमा छ. 3८.
એ ગાળાઓની પ્રરૂપણ આ પ્રમાણે છે:
લકાકાશ જ્યાં છે કે દિશામાં હોય ત્યાં સંપૂર્ણ ગળે થાય છે અને તેની અંદર ઉત્કૃષ્ટ પદ નિષ્પન્ન થાય છે. ૩૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org