________________
(४०९)
द्रव्यलोक ]
एओना — अल्पबहुत्व ' विषे । एवं च धनबाहल्यात प्रतीच्यां प्रागपेक्षया । पृथ्वीकायिकबाहुल्यं युक्तमेव यथोदितम् ॥ ३४४ ॥
भवन्त्यकायिकाः स्तोकाः पश्चिमायां ततः क्रमात् ।
प्राच्यां याम्यामुदीच्यां च विशेषेणाधिकाधिकाः ॥ ३४५ ॥ उपपत्तिश्च अत्र
प्रतीच्यां गौतमद्वीपस्थाने वारामभावतः । सर्वस्तोका जिनरुक्ता युक्तमेवाम्बुकायिकाः ॥ ३४६ ॥ पूर्वस्या गौतमद्वीपाभावाद्विशेषतोऽधिकाः । दक्षिणस्यां चन्द्रसूर्यद्वीपाभावात्ततोऽधिकाः ॥ ३४७ ॥ उदिच्यां मानससरःसद्भावात्सर्वतोऽधिकाः । अस्ति ह्यस्यां तदसंख्ययोजनायतविस्तृतम् ॥ ३४८ ॥ ___ याम्युदीच्योर्वहिकायाः स्तोकाः प्रायो मिथः समाः । अग्न्यारंभकबाहुल्यात् प्राच्या संख्यगुणाधिकाः ॥ ३४९ ॥ ततः प्रतीच्यामधिका वह्नयाद्यारंभकारिणाम् ।
ग्रामेष्वधोलौकिकेषु बाहुल्याद्धरणीस्पृशाम् ॥ ३५० ॥ ઉપાડીને નાખવામાં આવે તો તે વધી જાય છે. એટલે પૂર્વની અપેક્ષાએ પશ્ચિમમાં “ઘનતા” qधी, भाटे पृथ्वीयि ७वानुत्या विशेषा-पाय धुं से युद्धत ४ छ. ३४२-३४४.
હવે અપકાયના જીવો પશ્ચિમ દિશામાં સર્વથી છેડા છે; અને પૂર્વ, દક્ષિણ અને ઉત્તરમાં અનુકમે વિશેષ વિશેષ અધિક છે. ૩૪૫.
એનું પણ કારણ છે તે આ પ્રમાણે –
પશ્ચિમમાં ગૌતમીપને સ્થાને જળનો અભાવ હોવાથી, ત્યાં એના (અપકાયના) જીવ થોડા હેય-એ તો ચોક્કસ વાત છે. વળી પૂર્વમાં ગત મદ્વીપ નથી એટલે એટલું ત્યાં
વધ્યું તેથી એનાં જીવ પણ વધ્યા. અને દક્ષિણમાં સૂર્યચંદ્ર દ્વીપ નહીં હોવાથી ત્યાં એ ( એમની જાએ જળ વધ્યું એટલે ) એ જીવ વિશેષ અધિક થયા. તેમ ઉત્તર દિશામાં માનસ સરોવર આવ્યું એટલે ( જળની બહુ જ બહોળતા એટલે ) અપકાયના જીવ ત્યાં सर्वथी मधिर.भ मानस सरोवरना विस्तार मसय योजनामा छ. ३४६-३४८.
હવે અગ્નિકાયના જીવો દક્ષિણ અને ઉત્તર દિશામાં થોડા છે, અને બે દિશામાં સમાન છે. પૂર્વમાં અગ્નિના આરંભ વિશેષ હોવાથી એ સંખ્યગણ વિશેષ છે. પશ્ચિમમાં વળી એથીયે અધિક છે કારણકે અધોગ્રામમાં અગ્નિ આદિકના આરંભવાળા પ્રાણીઓ અધિક છે. ૩૪૯-૩૫૦,
પર
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org