________________
(४१०) लोकप्रकाश ।
[सर्ग ५ पूर्वस्यां मरुतः स्तोकास्ततोऽधिकाधिका मताः। प्रतीच्यामुत्तरस्यां च दक्षिणस्यां यथाक्रमम् ॥ ३५१ ।। यस्यां स्यात् शुषिरं भूरि तस्यां स्युर्भूरयोऽनिला: ।
घनप्राचुर्ये च तेऽल्पास्तच्च प्रागेव भावितम् ॥ ३५२ ॥ स्युर्यदपि खातपूरितयुक्त्या प्रत्यग् धराधिका तदपि । प्रत्यगधोग्रामभुवां निम्नत्वाद्वास्तवी शुषिरबहुता ॥ ३५३ ॥
वनानामल्पबहुता भाव्याप्कायिकवधैः। तरूणां ह्यल्पबहुता जलाल्पबहुतानुगा ॥ ३५४ ॥ सामान्यतोऽपि जीवानामल्पता बहुतापि च ।
वनाल्पबहुतापेक्षा ह्यनन्ता एत एव यत् ॥ ३५५ ॥ इति दिगपेक्षयाल्पबहुता ॥ ३४ ॥
कायस्थितिर्या सूक्ष्माणां प्रागुक्ता तन्मितं मतम् । सामान्यतो बादराणां बादरत्वे किलान्तरम् ॥ ३५६ ।। स्थूलक्ष्माम्भोग्निपवनप्रत्येकद्रुषु चान्तरम् ।
अनन्तकालो ज्येष्टं स्याल्लघु चान्तर्मुहूर्त्तकम् ॥ ३५७ ।। - હવે વાયુકાયના જીવો પૂર્વમાં સૌથી અપ છે, અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં અનકમે વધતા વધતા છે. જ્યાં પિલાણ ભાગ વિશેષ ત્યાં વાયુકાય વિશેષ હાય એ સ્વાભાવિક છે. અને જ્યાં ઘનતા વિશેષ ત્યાં એ અપ હોય એ ખુલ્લું છે. એ પૂર્વે પણ જણાવી ગયા છીએ. સાતgત ન્યાયની ગણત્રીએ જો કે પશ્ચિમની પૃથ્વી અધિક થાય તો યે ત્યાંના અધોગ્રામની ભૂમિ નીચાણમાં હોવાથી, પોલાણને ભાગ વાસ્તવિક રીતે ઘણે જ રહે. (અને તેથી ત્યાં વાયુકાયના જીવો પણ અધિક હોય). ૩૫૧-૩૫૩.
હવે વનસ્પતિકાયના જીનું અપાધિકપણું અપકાયના જીની પ્રમાણે સમજવું. કારણકે વનસ્પતિ સર્વત્ર જળના પ્રમાણમાં હોય છે. સામાન્યપણે પણ જીવોનું અ૫ાધિકપણું વનસ્પતિકાયના જીવોના અધિકપણે ઉપર આધાર રાખે છે કારણકે એકલા વનસ્પતિકાયિક
જ અનન્ત છે. ૩૫૪-૩૫૫. हुने समना अन्तर विष(मुंवार).
સૂક”ની પૂર્વોક્ત કાયસ્થિતિના જેટલે જ સામાન્યત: “બાદર” ને બાઇરત્વમાં सन्तर छे. 3५६.
બાદર પૃથ્વી-અપ-અગ્નિ-વાયુ અને–પ્રત્યેકવનસ્પતિકાયના જીવનને વિષે ઉત્કૃષ્ટ અન્તર અનન્તકાળનું છે; અને જઘન્ય અન્તર અન્તર્મુહૂર્તનું છે, કેમકે એઓ અનન્તકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org