________________
(१४)
लोकप्रकाश ।
[ सर्ग १ तथा निबिडमाकण्ठं भ्रियते स यथा हि तत् ।। नाग्निर्दहति वालाग्रं सलिलं च न कोथयेत् ॥ ८१॥ यथा च चक्रिसैन्येन तमाक्रम्य प्रसर्पता । न मनाक् क्रियते नीचैरेवं निबिडतां गतात् ॥ ८२ ॥ समये समये तस्मात् वालखण्डे समुद्धृते । कालेन यावता पल्य: स भवेन्निष्टितोऽखिलः ॥ ८३ ॥ कालस्य तावत: संज्ञा पल्योपममिति स्मृता । तत्राप्युद्धारमुख्यत्वादिदमुद्धारसंज्ञितम् ॥ ८४ ॥ त्रिभिर्विशेषकम् ॥ इदं बादरमुद्धारपल्योपममुदीरितम् । प्रमाणमस्य संख्याताः समया; कथिता जिनैः ॥ ८५॥ अस्मिन्निरूपे सूक्ष्मं सुबोधमबुधैरपि । अतो निरूपितं नान्यत्किञ्चिदस्य प्रयोजनम् ॥ ८६ ॥ एतेषामथ पल्यानां दशभिः कोटिकोटिभिः । भवेद्वादरमुद्धारसंज्ञकं सागरोपमम् ॥ ८७॥
टीटी,' योगसन२ नवसाने साठ टी,' तथा सतासाभपन ને છસે છે. આ સંખ્યા આંકડામાં લખીએ તો તે આંકડા નીચે મુજબ આવે૩૩૦૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯-૬૦૯૭૫૩૬૦૦૦૦૦૦૦૦૦. આ કુવાને કોઠાસુધી એ તો દાબીને ભરે કે જેથી અગ્નિ એમાં રહેલા વાળને બાળી શકે નહિં તેમ પાણી કેહવરાવી શકે નહિં; તેમ વળી એના પર ચક્રવતીની આખી સેના ખુંદતી-કચરતી ચાલી જાય તોયે એ વાળ કાંઠાથી લેશમાત્ર નીચે જાય નહિ'. આવી રીતે ભરેલા એ કુવામાંથી પ્રત્યેક સમયે એક એક કેશાગ્ર કાઢતાં એટલે કાળે એ આખે ખાલી થાય એટલા કાળનું નામ पक्ष्योपभ.' वणी स भा २ (दुवाभाथी ) महार यानाडापाथी-शान। द्वार ४२वानोडावाथी, सने-मेशन द्वार५त्यापम' छ. येनु प्रमाण सध्यात' समयनु छ. साधी वात 'माह२' पल्यापम सगधीहीछे, सूक्ष्म' संधी नडिं બાદર” નું નિરૂપણ પહેલું એટલા માટે કયું છે કે એમ કર્યાથી વળતો “સૂક્ષ્મ” ને બોધ ઓછી સમજણવાળાને પણ શીધ્ર-સહેલાઇથી થાય. ૭૧-૮૬.
દશ કટાર્કટિ પલ્યોપમનું એક “ સાગરોપમ” થાય છે. એક બાદર ઉદ્ધારસાગરોપમ, તે જ પ્રમાણે, દશ કટાકેટિ બાદર ઉદ્ધાર પલ્યોપમનું થાય. ૮૭.
આ સર્વ કહ્યું તે “બાદર” પલ્યોપમ-સાગરોપમ વિષે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org