________________
द्रव्यलोक ] 'पल्योपम' अने ‘सागरोपम' नी समज ।
(१३) एतावत्यः कोटिकोटिकोटाकोव्यः स्मृता अथ । चतुर्विंशतिर्लक्षाणि पञ्चषष्टिः सहस्रकाः ॥ ७५ ॥ पञ्चविंशाः शताः षट् च स्युः कोटाकोटिकोटयः । कोटाकोटीनां च लक्षा द्विचत्वारिंशदित्यथ ॥ ७६ ॥ एकोनविंशतिरपि सहस्त्राणि शता नव । षष्टिश्चोपरिकोटीनां मानमेवं निरूपितम् ॥ ७७ ॥ लक्षाणि सप्तनवतिस्त्रिपञ्चाशत्सहस्रकः । षट् शतानि च पल्येऽस्मिन् स्युः सर्वे रोमखगडकाः ॥७८॥
पञ्चभिः कलापकम्।। त्रित्रिखाश्वरसाक्ष्याशावा_क्ष्यब्धिरसेन्द्रियम् । षद्विपञ्चचतुद्वकांकांकषट्खांकवाजिनः ॥ ७९ ॥ पञ्च त्रीणि च षट् किञ्च नव खानि ततः परम् । पादितः पल्यरोमांशराशिसंख्यांकसंग्रहः ॥ ८०॥ युग्मम् ॥
ભગ છે. એ કવામાં, ઉત્તરકરૂક્ષેત્રના યુગલીયાના મસ્તકના એક દિવસથી આરંભી સાત દિવસ સુધીના વધેલા વાળ ( કાંઠા સુધી દાબી દાબીને) ભરવા. એવી રીતે ભરેલા એ કેશાની સંખ્યા તેત્રીશકોડ સાતલાખ બાસઠહજાર અને એકસોનેચાર–એટલી “કેટીકોટી કોટાકોટી, ચોવીશ લાખ પાંસઠહાર અને છપચ્ચીશ-એટલી ‘કટકેટીકોટી, ” બેંતાળીશ લાખ
૧ આ અભિપ્રાય “ક્ષેત્રસમાસબહવૃત્તિ અને જંબુદ્વીપપન્નતિ' માં છે. પરંતુ પ્રવચનસારોદ્ધારવૃત્તિ અને સંગ્રહણીબહદવૃત્તિ ” માં “ઉત્તરકુરૂક્ષેત્રના યુગળીઆઓના કેશાગ્રો’ એમ નથી કહ્યું. સામાન્યરૂપે “કેશાગ્રો” એટલું જ કહેલું છે. “વીજયસેહર ક્ષેત્રવિચાર ” ની પજ્ઞ ટીકામાં વળી એમ કહ્યું છે કે “દેવકુરૂ અને ઉત્તરકુરૂ ક્ષેત્રમાં જન્મેલા સાત દિવસના ઘેટાના વાળના, ઉસેધાંગુલના પ્રમાણના, સાત રોમ કરીને એ રામને ખાંડતાં વીશલાખ સતાણું હજાર એકસેબાવન ટુકડા થાય છે. એવી રીતના રમખંડે-કેશાગ્રો-વડે આ કુવાને ભરવો. આવા વાળના ટુકડા એક “હથિ’ માં વીશગણું સમાય છે, તેથી ગણ એક “ધનુષ્ય માં સમાય છે, અને એથી વળી બે હજારગણા એક “કાશ” માં સમાય છે.
७९-८० मेमरी संध्या मतावा माटे जमिन 'स' तथा 'शून्य' माटे हा हा શબ્દો વાપરી ૭૯-૮૦ ની અજાયબીભરી રચના કરવામાં બહુ ખુબી' કરી છે. ખ=૦ કારણ કે ખ ( 21 ) माली शुन्य छ; अश्व आने वाजिन्–७ ॥२१ (सूर्यना) वाजि (24 ) ७ छे; रस ( हवाथी) =१; अक्षि (सांपडावाथी)=२; आशा (हिशा) शहावाथी-१०; अब्धि, वार्धि (समुद्र)-४; इन्द्रिय-4; अंक २० सेनछे (सध्या तनव सुधी.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org