________________
' बादर' एकेन्द्रिय पृथ्वीकायना भेद ।
कृष्णा नीलारुणा पीता शुक्लेति पंच मृद्भिदः । षष्ठी देशविशेषोत्था मृत्स्ना पांडुरिति श्रुता ॥ ६ ॥
नद्यादिपूरापगमे देशे तत्रातिपिच्छिले ।
मृदुश्लक्ष्णा पंकरूपा सप्तमी पनकाभिधा ॥ ७ ॥ युग्मम् ॥ इत्यर्थतः प्रज्ञापनावृत्तौ ॥ उत्तराध्ययनवृत्तौ तु —
पांडुन्ति ॥ पांडु पांडुरा इषत्शुक्लत्ववती इत्यर्थः । इति वर्णभेदेन षडूविधत्वं उक्तम् । इह च पांडुरग्रहणं कृष्णादिभेदानामपि स्वस्थाने भेदान्तरसम्भव सूचकम् । पनकः श्रत्यन्तसूक्ष्मरजोरूपः स एव मृत्तिका पनकमृत्तिका । पनकस्य च नभसि विवर्त्तमानस्य लोके पृथ्वीत्वेन रूढत्वात् भेदेन उपादानम् ॥ इत्यादि उक्तम् ॥
द्रव्यलोक ]
चत्वारिंशत् खरायाश्च भेदाः प्रज्ञापिताः क्षिते । अष्टादश मणीभेदास्तथा द्वाविंशतिः परे ॥ ८ ॥
ये सात लेह आ प्रमाणे : ( १ ) अणी, ( २ ) सीसी, ( 3 ) पीजी, ( ४ ) राती, (५) શ્વેત, ( ૬ ) કાઈ કાઇ દેશમાં થાય છે એવી પાંડુ રંગની અને ( ૭ ) નદી વગેરેનું પૂર ઉતરી જવાથી અત્યન્ત ભેજવાળા પ્રદેશ થયા હાય એની કામળ, ચીકણી, પકરૂપ, પનક
८
नामनी. ६–७.
એવા ભાવાર્થ નુ પન્નવા સૂત્રની વૃત્તિમાં કહ્યું છે. ઉત્તરાધ્યયનની વૃત્તિમાં તે એમ કહ્યું છે કે:
( ३४९ )
પાંડુ એટલે પાંડુર અર્થાત્ કઇક શ્વેત. પૃથ્વીના જૂદા જૂદા રંગને લઇને છ ભેદ કહ્યા છે. અહિં ૮ પાંડુર ’ કહેવાથી એમ સૂચન થાય છે કે ‘ કૃષ્ણ ' વગેરે ભેદેશને પણ પાતપેતાના સ્થાનમાં અન્ય ભેદના સંભવ છે. ‘ પનક’ એટલે અત્યન્ત સૂક્ષ્મ-રજરૂપ માટી–મૃત્તિકા. આકાશમાં વિખરાયલા · પનક ’ને, લોકોમાં · પૃથ્વીત્વ’ એવા રૂઢ અર્થ થઇ ગયેલા હાવાથી, એને પૃથ્વીના એક ભેદ ગણ્યા છે. ઇત્યાદિ.
6
Jain Education International
6
ખર એટલે ક શ−કઠણ પૃથ્વીના ચાળીશ ભેદ કહ્યા છે: અઢાર ભેદ · મિણુ ’ના અને आवीश जीन्न ८.
For Private & Personal Use Only
www.jainelibrary.org