________________
દ્રવ્યો ]
ग्रंथकर्तानी प्रस्तावना-शिष्टाचार । ततः संक्षिप्य निक्षिप्तमाम्नायैः करणादिभिः । संग्रहण्यादिसूत्रेषु भूयिष्ठार्थ मिताक्षरम् ॥ ९ ॥ साम्प्रतं च क्रमात्प्रायः प्राणिनो मन्दमेधसः । असुबोधमतस्तैस्तत् कवित्वमिव बालकैः॥ १०॥ ततस्तदुपकृत्यै तन्मया किञ्चिद्वितन्यते । करणोक्त्यादिकाठिन्यमपाकृत्य यथामतिः ॥ ११ ॥ अयि प्रसन्नास्ते सन्तु सन्तः सर्वोपकारिणः । मयि प्रवृत्ते पुण्यार्थमविमृश्य स्वशक्यताम् ॥ १२ ॥ शिशुक्रीडागृहप्राया ममेयं वचसां कला । निवेशनीयास्तत्रामी कथमर्था द्विपोपमाः ॥ १३ ॥ श्रीगुरूणां प्रसन्नानामचिन्त्यो महिमाथवा । तेजःप्रभावादादर्शे किं न मान्ति धराधराः ॥ १४ ॥
ત્યાંથી, એને સંક્ષિપ્ત કરીને “કરણ” આદિ આમ્નાય પ્રમાણે “સંગ્રહણી” આદિ સૂત્રમાં દાખલ કર્યું છે. એ સંક્ષેપમાં છે છતાં એમાંથી અર્થ બહોળો-વિસ્તારવંત નીકળે છે. દ.
સાંપ્રતકાળમાં પ્રાય: પ્રાણુઓની બુદ્ધિ કમેક્રમે મંદ થતી જાય છે તેથી, બાળકને જેમ કવિતા સહેલાઈથી સમજાતી નથી એમ, એ (લોકસ્વરૂપ છે એમને (મંદબુદ્ધિવાળાઓને )
થી સમજાતું નથી. માટે હું એમના ઉપકારાર્થ ‘કરણ સ્નાય' માં રહેલી કઠિનતા દૂર કરી એના વિષે કંઈક યથામતિ લખું છું. ૧૦–૧૧.
આ પ્રવૃત્તિ મેં પુણ્યાર્થે જ આદરી છે. મારામાં એ પ્રવૃત્તિને અંગે જઈએ એટલું સામર્થ્ય નથી. માટે સર્વ પર ઉપકારષ્ટિથી જોનારા સંતપુરૂષે મારા પર પણ પ્રસન્ન થઈ એ જ દષ્ટિએ જેજે. ૧૨.
- મારું લેખનસામર્થ્ય ભંડોળ બાળકોના ક્રીડાગ્રહ જેવું અ૯પપ્રમાણ છે. એની અંદર હસ્તિપ્રમાણુ વિસ્તારવંત અર્થોને કેવી રીતે સમાવેશ કરી શકાશે અને મને વિચાર થાય છે. પરંતુ મારા સદાકૃપાળુ ગુરૂરાજને અચિન્ય પ્રભાવ છે તેથી બધું થઈ શકશે. ન્હાનાશા દર્પણમાં મહાન પર્વત સમાઈ જાય છે–એ એ દર્પણના સહાયક તેજના પ્રભાવથી થતું જોઈએ જ છીએ ને. ૧૩–૧૪.
૧. લેખિત કે પરંપરાગત સાંભળેલા ધર્માનુશાસન પ્રમાણે. (કરણ-લેખિત સાબીતી. આમ્નાયુ-ઉક્તિ -પરંપરાગત દંતકથા. ૨. લધુ સંગ્રહણ” અને “બૃહત્ સંગ્રહણું ” એમ બે પ્રકરણો છે એમાં યે “ લોક સંબંધી હકીકત છે. ૩. (૧) ભાવાર્થ Sense, (૨) વસ્તુ, ચીજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org