________________
(
२)
लोकप्रकाश ।
[सर्ग १ पिपति सर्वदा सर्वकामितानि स्मृतोऽपि यः । स कल्पद्रुमजित्पार्थो भूयात्प्राणिप्रियंकरः ॥२॥ पार्श्वक्रमनखाः पान्तु दीप्रदीपांकुरश्रियः । प्लुष्टप्रत्यूहशलभाः सर्वभावावभासिनः ॥३॥ जयन्ति व्यञ्जिताशेषवस्तवोन्तस्तमोद्रुहः । गिरः सुधाकिरस्तीर्थकृतामद्भुतदीपिकाः ॥ ४ ॥ कृपाकटाक्षनिक्षेपनिपुणीकृतसेवकाः। भक्तव्यक्तसवित्री सा जयति श्रुतदेवता ॥ ५॥ जीयाजगद्गुरुर्विश्वजीवातुवचनामृतः। श्रीहीरविजयः सूरिर्मदीयस्य गुरोर्गुरुः ॥ ६ ॥ श्रीकीर्तिविजयान् सूते श्रीकीर्तिविजयाभिधः। शतकृत्वोऽनुभूतोऽयं मन्त्रः स्यादिष्टसिद्धिदः ॥ ७॥ अस्ति लोकस्वरूपं यद्विप्रकीर्णं श्रुताम्बुधौ ।
परोपकारिभिः पूर्वपण्डितैः पिण्ड्यते स्म तत् ॥ ८॥ . સ્મરણમાત્રથી સર્વ મનોકામના પૂર્ણ કરનારા, કલ્પવૃક્ષ કરતાં પણ અધિક-શ્રેષ્ઠ એવા છીપાશ્વપ્રભુ સર્વદા સર્વ પ્રાણીઓનું ભલું કરો. ૨.
તેજસ્વી દીપકની શિખાની જેમ ઝગઝગાટ કરી રહેલા, વસ્તુમાત્રના સ્વરૂપને વ્યક્ત કરનારા, વિધ્રહર શ્રી પાર્શ્વજિનના ચરણના નખ સર્વનું રક્ષણ કરો. ૩.
અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી સર્વ પદાર્થોને પ્રકટ કરતી અદ્ભુત દીપિકા જેવી, જિનપ્રભુની અમૃતઝરતી વાણી સર્વત્ર વિજય પામે છે. ૪.
કૃપામૃતના છાંટા નાખીને જેણે પોતાના આરાધક-વર્ગને સચેતન કર્યા છે એવી ભક્તવત્સળ શ્રુતદેવી નિરતર જયશાળી વર્તે છે. ૫.
પિતાની ઉપદેશાત્મક વાણીવડે સકળ જગતના લોકોને ધર્મને વિષે જાગ્રત રાખનારા મારા ગુરૂના ગુરૂ જગગુરૂ હીરવિજયસૂરિને સદા વિજય થાઓ. ૬.
શ્રી (લક્ષમી), કીર્તિ અને વિજય પ્રાપ્ત કરાવનાર શ્રી કીર્તિવિજય' મંત્ર જે મેં અનેક વખત અનુભવ્યું છે તે સર્વ મનવાંછિત પૂર્ણ કરે. ૭.
દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલેક, અને ભાવક–એમ ચારે પ્રકારના “લોક” નું સ્વરૂપ શાસ્ત્રસમુદ્રમાં છૂટું છવાયું પડયું છે-ભિન્નભિન્ન સ્થળે વર્ણવેલું છે એને, પૂર્વે થઈ ગયેલા પોપકારી પંડિતોએ એકસ્થળે સામટું એકત્ર કરેલ છે. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org