________________
( १५२ )
लोकप्रकाश |
तथाहि - त्रिगव्यूतादिमनुजाः षट्गव्यूतादिकुंजराः । स्वस्वदेहानुसारात्स्युः विस्तीर्णरसनेन्द्रियाः ॥ ५०३ ॥ तेषामान्तरनिर्वृत्तिरूपं चेद्रसनेन्द्रियम् । उत्सेधांगुलपृथक्त्वमितं स्यादल्पकं हि तत् ॥ ५०४ ॥ न व्याप्नुयात्सर्वजिव्हां ततोऽतिविदितोऽनया । सर्वात्मना रसज्ञानव्यवहारो न सिद्ध्यति ॥ ५०५ ॥ गन्धादिव्यवहारोऽपि भावनीयो दिशानया । तत श्रात्मगुलेनैव पृथुत्वं रसनादिषु ॥ ५०६ ॥
जघन्यतोऽक्षिवर्जाण्यंगुला संख्येयभागतः । गृह्णन्ति विषयं चक्षुस्त्वंगुल संख्यभागतः ॥ ५०७ ॥
श्रयं भावः -
प्राप्यार्थावच्छेदकत्वात् श्रवणादीनि जानते । अंगुला संख्येयभागादपि शब्दादिमागतम् ॥ ५०८ ॥
કેમકે ત્રણ ગાઉના મનુષ્યા અને છ ગાઉના હસ્તીઆ, જેમને પાતપાતાના શરીરના વિસ્તારના પ્રમાણમાં જીવ્હાઇન્દ્રિય હાય છે—તેમની ‘અન્તરંગ નિવૃત્તિ’ રૂપ જીવ્હાઇન્દ્રિયની પહેાળાઇનુ માન ઉત્સેધ-અ ગુલપ્રમાણે કાઢવામાં આવે તે તે ( પહેાળાઇ ) ઘણી અપ यावे. ५०३ - ५०४.
सर्ग ३ ]
માટે આવી રીતના રસજ્ઞાનવ્યવહાર સર્વ ( પ્રાણીની ) બ્હાને લાગુ પડે નહિ અને એટલે જ એ સર્વાશે સિદ્ધ થતા નથી. ૫૦૫.
ગંધ આદિના જ્ઞાનના વ્યવહાર પણ આજ રીતિએ ભાવવાના છે. માટે સિદ્ધ થાય છે કે જીન્હા વગેરે ઇન્દ્રિયાની પહેાળાઇ આત્માંશુલ શિવાય અન્ય કોઇ માપથી હાય नहिं. ५०६.
Jain Education International
ચક્ષુ શિવાયની શેષ ઇન્દ્રિયા જધન્યત: અગુલના અસ ંખ્યાતમા ભાગ જેટલે છેટેથી પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે. ચક્ષુ પાતે અંગુલના સંખ્યાતમા ભાગ જેટલે છેટેથી પેાતાના વિષય ગ્રહણ કરે છે. ૫૦૭,
ભાવાર્થ આ પ્રમાણે:—
શ્રવણ આદિ ઇન્દ્રિયા, પોતાને ‘ પ્રાપ્ય ’ અનુ જાણપણું હાવાથી, અંગુલના અસં ખ્યાતમા ભાગ જેટલે છેટેથી પણ આવેલા શબ્દ આદિ જાણી જાય છે. ૫૦૮,
For Private & Personal Use Only
www.jainelibrary.org