SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] आठमुं अने छेल्लु · अन्तराय' कर्म । (५३९) यथा दित्सावपि नृपे न प्राप्नोति धनं जनः । प्रातिकूल्यं गते कोशाध्यक्षे केनापि हेतुना ॥ २४९ ॥ अपि जानन् दानफलं वित्ते पात्रे च सत्यपि । तथा दातुं न शक्नोति दानान्तरायविनितः ॥२५०॥ युग्मम् ॥ तथैवोपायविज्ञोऽपि कृतयत्नोऽपि नासुमान् । हेतोः कुतोऽपि प्राप्नोति लाभ लाभान्तरायतः ॥ २५१ ।। भोगोपभोगौ प्राप्तावप्यङ्गी भोक्तुं न शक्नुयात् । भोगोपभोगान्तरायविनितो मम्मणादिवत् ॥ २५२ ॥ इष्टानिष्टवस्तुलब्धिपरिहारादिषूद्यमम् । शक्तोऽपि कर्तुं तं कर्तुं नेष्ठे वीर्यान्तरायतः ॥ २५३ ॥ ज्ञानानां च ज्ञानिनां च गुर्वादीनां तथैव च । ज्ञानोपकरणानां चाशातनाद्वेषमत्सरैः ॥ २५४ ॥ (१) हानान्त२।य, (२) सामान्तराय, (3) सोगान्तराय, (४) अपान्तराय भने (५) पार्यान्तराय--2माम पाय प्रा२नु मन्तशय छ. 2. 2 ( न) अशाध्यक्ष-11ननेछ. २४८. જેવી રીતે એક રાજાની તો ઈચ્છા ધન આપવાની હોય પણ એનો કોશાધ્યક્ષ કેઈ કારણસર પ્રતિકુળ થાય તેથી માણસને ધન મળે નહિ; તેમ દાનનું ફળ જાણનારે મનુષ્ય, દ્રવ્ય અને પાત્રને વેગ હોય છતાં, દાનાન્તરાય કર્મ નડવાથી દાન દઈ શકતો - २४९-२५०. એજ પ્રમાણે વળી ઉપાયવિજ્ઞ માણસ પ્રયત્ન કરતાં છતાં કઈ કારણસર લાભ મેળવી શકે નહિં એ એના લાભાન્તરાય કમને ઉદય સમજ. ૨૫૧. ભેગ અને ઉપગ પાસે પડ્યાં હોય છતાં મમ્મણશેઠની પેઠે, પ્રાણ એ ભેગવી શકે નહિં એ એનાં ભેગાન્તરાય અને ઉપભોગાન્તરાય કર્મોના ઉદયને લીધે સમજવું. ૨પ૨. વળી ઈછ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુના પરિહારને અર્થે યત્ન કરવાનું સામર્થ્ય હોય છતાં પણ પ્રાણું એ કરી શકતું નથી-ત્યાં એના વીર્યાન્તરાય કર્મને ઉદય સમજવો. ૨૫૩. એ પ્રમાણે અન્તરાય કર્મ વિષે વિવેચન કર્યું. જ્ઞાનની, જ્ઞાનીઓની. ગુરૂ વગેરેની, તેમજ જ્ઞાનના ઉપકરણની આશાતના, દ્વેષ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy