SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ (५४०) लोकप्रकाश । [ सर्ग १० निन्दोपघातान्तरायैः प्रत्यनीकत्वनिह्नवैः । बनात्यावरणकर्म ज्ञानदर्शनयोर्भवी ॥ २५५ ॥ युग्मम् ॥ गुर्वादिभक्तिकरुणाकषायविजयादिभिः । बध्नाति कर्म साताख्यं दाता सद्धर्मदाययुक् ।। २५६ ॥ गुर्वादिभक्तिविकलः कषायकलुषाशयः । असातावेदनीयं च बध्नाति कृपणोऽसुमान् ॥ २५७ ॥ उन्मार्गदेशको मार्गापलापी साधुनिन्दकः । बध्नाति दर्शनमोहं देवादिद्रव्यभक्षकः ॥ २५८ ॥ कषायहास्यविषयादिभिर्बध्नाति देहभृत् । कषायनोकषायाख्यं कर्म चारित्रमोहकम् ॥ २५९ ॥ निबध्नाति नारकायुमंहारम्भपरिग्रहः । तिर्यगायुः शल्ययुक्तो धूर्त्तश्च जनवंचकः ॥ २६० ॥ नरायुर्मध्यमगुण: प्रकृत्याल्पकषायकः । दानादौ रुचिमान् जीवो बध्नाति सरलाशयः ॥ २६१ ॥ મત્સર કરવાથી, નિંદા કરવાથી, ઉપઘાત કરવાથી, અન્તરાય કરવાથી, તથા નિહ્વાણું કરવાથી પ્રાણી જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણય કર્મ બાંધે છે. ૨૫૪-૨૫૫. ગુરૂ તરફ ભક્તિભાવને લીધે, દયાને લીધે, તથા કષાયોનો પરાજય કરવાને લીધે, દઢધમી દાતા પુરૂષ જે કર્મ બાંધે છે એ સાતાવેદનીય કામ. ૨૫૬. ગુરૂની ભક્તિ કરે નહિ, અને કષાયભર્ચા વિચારોમાં લીન રહે એ પ્રાણી જે કર્મ બાંધે એ અસાતવેદનય કર્મ. ૨૫૭. ઉભાગનો ઉપદેશક, સમાગને લેપનારો. સાધુની નિન્દા કરનાર અને દેવદ્રવ્યનું ભક્ષણ કરનારે જે કર્મ બાંધે એ દનમેહનીય કર્મ. ૨૫૮. કષાય, હાસ્ય અને વિષય આદિ વડે પ્રાણુ જે કર્મ બાંધે એ કષાયનેકષાયનામનું ચારિત્રમેહનીય કર્મ સમજવું. ૨૫૯. મહેોટા મહેટા આરંભ કરનારો અને પરિગ્રહવાળે પુરૂષ નરકનું આયુ બાંધે છે. शययुत, नवंय धूत माणुस तिययनु मायुष्य मधि छ. २६०. જેનામાં સાધારણ ગુણ હોય, પ્રકૃતિથીજ ઓછા કષાય હોય, અને જેને દાના, દિકને વિષે પ્રેમ ઉપજતું હોય એવા સરળસ્વભાવી પ્રાણી મનુષ્યનું આયુ બાંધે છે. ૨૬૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy