________________
(१९४) लोकप्रकाश ।
[ सर्ग ३ बाल्ये दृष्टं स्मरत्येव पर्यन्तेऽसंख्यजीविनः ।. ततः स्याद्धारणामानमसंख्यकालसम्मितम् ।। ७१४ ॥
यथा हि सज्यते पूर्व श्रोत्रेण शब्दसंहतिः । ततश्च किंचिदश्रोषमित्यर्थावग्रहो भवेत् ॥ ७१५॥ ततः स्यादिशब्दनिष्टं माधुर्यादि विचिन्तयेत् । इयमीहा ततोऽवायो निश्चयात्मा धृतिस्ततः ॥ ७१६ ॥ एवं गन्धरसस्पर्शेष्वपि भाव्या मनीषिभिः । घाणजिव्हास्पर्शनानां व्यंजनावग्रहादयः ॥ ७१७ ॥
व्यंजनावग्रहाभावाच्चतुर्मानसयोः पुनः । चत्वारोऽर्थावग्रहाद्या धारणान्ता भवन्ति हि ॥ ७१८ ॥ यथा प्रथमतो वृक्षे चक्षुगोचरमागते । किंचिदेतदिति ज्ञानं स्यादर्थावग्रहो ह्ययम् ॥ ७१९ ॥
એનું કાળમાન સંખ્યાત પણ છે, અને અસંખ્યાત પણ છે. કારણ કે અસંખ્ય આયુષ્યવાળાને, બાલ્યાવસ્થામાં જોયેલી વસ્તુ અન્તકાલ પર્યન્ત સ્મૃતિમાં રહે છે માટે ધારણાની સ્થિતિ मस या सुधी छ. ७१३-१४.
આ બધાનાં દષ્ટાન્ત આ પ્રમાણે કાન વડે શબ્દ સમૂહ ગ્રહણ કરાય અને પછી મેં કંઈક સાંભળ્યું એવી રીતનું ભાન થાય એ “અર્થાવગ્રહ’. ૭૧૫.
પછી સ્ત્રી વગેરેના શબ્દનું અને એમાં રહેલા માધુર્યાદિનું ભાન થાય એ “ઈહિ. પછી निश्चय थाय से 'सवाय'. प्रान्त ' धार' थाय. ७१६.
એવી જ રીતે ઘાણ, જીહા અને ત્વચાના પણ, ગવ, રસ અને સ્પર્શને વિષે વ્યંજના વગ્રહ આદિ ભાવી લેવા. ૭૧૭.
ચહ્યું અને મનને વ્યંજનાવગ્રહનો અભાવ હોવાથી એમને અર્થાવગ્રહથી માંડીને ધારણુસુધીના ચારવાનાં હોય છે. ૭૧૮.
દષ્ટાન્ત આ પ્રમાણે –
એકાદ કઈ વૃક્ષ નજરે પડે ત્યારે પ્રથમ, આ કંઈક છે એવું જ્ઞાન થાય છે એનું નામ अर्याव. ७१९.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org