________________
द्रव्यलोक ] ' मतिज्ञान ' ना चार मूळ प्रकार ।
(१९५) ततस्तद्गतधर्माणां समीक्षहा प्रजायते । निश्चयस्तरुरेवायमित्यवायस्ततो भवेत् ॥ ७२० ॥ ततस्तथानिश्चितस्य धारणं धारणा भवेत् ।
भाव्यते मनसोऽप्येवमथार्थावग्रहादयः ॥ ७२१ ॥ यथा हि विस्मृतं वस्तु पूर्व किंचिदिति स्मरेत् । ततश्च तद्गता धर्माः स्मर्यन्ते लीनचेतसा ॥ ७२२ ॥ ततश्च तत्तद्धर्माणां स्मरणात्तदिनिश्चयः। ततः स्मृत्या निश्चितस्य पुनस्तस्यैवधारणम् ॥ ७२३ ॥
अनिन्द्रियमिनित्तं च मतिज्ञानमिदं भवेत् । अत एव त्रिधैतत्स्यादायमिन्द्रियहेतुकम् ॥ ७२४ ॥ अनिन्द्रियसमुत्थं चेन्द्रियानिन्द्रियहेतुकम् । तत्राद्यमेकाक्षादीनां मनोविरहिणां हि यत् ॥ ७२५ ॥ केवलं हीन्द्रियनिमित्तकमेव भवेदिदम् । अभावान्मनसो नास्ति व्यापारोऽत्र मनागपि ॥ ७२६ ॥
પછી એ વૃક્ષના ધર્મોનું ચિન્તવન થાય છે એનું નામ “ઈહા.” અને પછી આ વૃક્ષ छे सेम निश्चय थाय ' अवाय.' ७२०. પછી એવી રીતે નિશ્ચિત થયેલાને ધારણ કરી રાખવું એનું નામ “ધારણા.” 'मन' नाम वह वगेरे ५७४ माशते भावी देवा. ७२१.
જેમકે, કેઈ વિસ્મૃત થયેલી વસ્તુ વિષે “કંઈક હતું ખરું' એમ સ્મરણ થાય છે અને પછી ચિનની એકાગ્રતાએ તથ્થત ધર્મોનું સ્મરણ થાય છે. ધર્મોના સ્મરણથી એનો નિશ્ચય थार छ भने निश्चय यया पछी मे निश्चय यम थाय छे. ७२२-७२3.
આવા પ્રકારનું જે મતિજ્ઞાન તેને ઈન્દ્રિય નિમિત્તરૂપ છે જ એમ નથી. તેથી જ તેના ત્રણ પ્રકાર છે. પહેલે પ્રકાર: ઇન્દ્રિયના હેતુવાળું. બીજે પ્રકાર: ઈન્દ્રિયોના હેતુવિનાનું. त्रीj: भित्र. ७२४-७२५.
એ ત્રણ પ્રકારમાંના પહેલા પ્રકારનું મનવિનાના એકેન્દ્રિય વગેરે જીવોને હોય છે કેમકે એઓને ઈન્દ્રિયે જ નિમિત્તરૂપ છે; એમને મનનો અભાવ હોવાથી એનો (મનનો) એમાં લેશ पण व्यापार नथी. ७२६.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org