________________
लोकप्रकाश ।
खेचरश्रेणिपरतो मनुष्याणामसम्भवात् । ग्रैवेयकादिदेवानामप्यत्रागत्यसम्भवात् ॥ १८२ ॥ अो यावदधोग्रामानूर्ध्वं च स्वाभयावधि । तिर्यक् पुनर्नर क्षेत्रपर्यन्तं सा प्रकीर्तिता ॥ १८३ ॥
यावन्नंदीश्वरं खेटाः सस्त्रीका यान्ति यद्यपि । सभोगमपि कुर्वन्ति तत्र कामेषुनिर्जिताः ॥ १८४ ॥ परं नोत्पद्यते गर्भे नरो नृक्षेत्रतो बहिः । ततः उत्कर्षतस्तिर्यग् नृक्षेत्रावधि सोदिता ॥ १८५ ॥ इत्यर्थतः प्रज्ञापनसूत्रैकविंशतितमपदे ॥ इति प्रमाणावगाहकृतः विशेषः ॥
( ९४ )
स्थितिरौदारिकस्यान्तर्मुहूर्तं स्याज्जघन्यतः । उत्कृष्टा त्रीणि पल्यानि सा तु युग्मिव्यपेचया ॥। १८६ ॥ दशवर्षसहस्राणि जघन्याजन्म वैक्रिये । त्रयस्त्रिंशत्सागराणि स्थितिरुत्कर्षतः पुनः ॥ १८७ ॥
[ सर्ग ३
સ્થાનથી તે વિદ્યાધરાની શ્રેણિપર્યંત હાય છે. કેમકે વિદ્યાધરાની શ્રેણિથી આગળ મનુષ્યેાના અસંભવ છે અને ત્રૈવેયક આદિકના દેવાને પણ અહીં આવવાના અસંભવ છે. ૧૮૧–૧૮૨.
એમની ‘ નીચી ’ અવગાહના અધેાગ્રામ સુધીની છે, ‘ ઉર્ધ્વ ' પોતાના સ્થાન સુધીની छेने ' तिर्य' मनुष्यक्षेत्र सुधीनी छे. १८३.
અગર જો કે વિદ્યાધરા સ્ત્રીસહવર્તમાન નન્દીશ્વરદ્વીપ સુધી આવે છે અને કામના ખાણુથી પરાજીત થઇ ત્યાં સંભોગ પણ કરે છે; પરન્તુ મનુષ્યક્ષેત્રથી બહાર, ગર્ભ માં મનુષ્ય ઉત્પન્ન થતા નથી માટે એમનો તિર્થં ફૂં અવગાહના ઉત્કૃષ્ટપણે મનુષ્ય ક્ષેત્ર સુધી કહી છે. ૧૮૪–૧૮૫. આમ ‘ પન્નવણા ’ સૂત્રના એકવીશમા પદમાં અર્થ કહ્યા છે. આમ પ્રમાણાવગાહષ્કૃત ‘વિશેષ ’ भाब्य )
· આદારિક ’ શરીરની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની હાય છે, અને ‘ ઉત્કૃષ્ટ ' ત્રણ પડ્યેાપમની હાય છે અને એ યુગલીયાએની અપેક્ષાએ છે. ૧૮૬.
• વૈક્રિય ” શરીરની જઘન્ય સ્થિતિ જન્મથી માંડીને દશહજાર વર્ષોની હાય છે અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની હાય છે. ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org