________________
द्रव्यलोक ]
एओनी ' कायस्थिति ' विषे ।
इत्याद्यधिकं प्रज्ञापनाष्टादशपदवृत्तितोऽवसेयम् ॥
पुनः प्राप्ता निगोदं येऽनुभूय व्यवहारिताम् । काय:स्थितिः स्यात्साद्यन्ता तेषां तां वच्मि मानतः ॥ ८३ ॥ उत्सर्पिण्यवसर्पिण्यः संख्यातीताः प्रकीर्तिताः । कालतः क्षेत्रतश्चास्याः स्थितेर्मानमथ ब्रुवे ॥ ८४ ॥ लोकाकाशमितासंख्यखखंडानां प्रदेशकाः । एकैकस्यापहारेण ह्रियमाणाः क्षणे क्षणे || ८५ ॥ यावद्भिः कालचक्रैः स्युनिर्लेपा मूलतोऽपि हि । तावन्ति तानि स्यात्कायस्थितिरेषां तृतीयिका ॥ ८६ ॥ युग्मम् ॥ कालचक्राण्यसंख्यानि भवन्त्येतानि संख्यया । कालतो हि सूक्ष्मतरं क्षेत्रमाहुजिनेश्वराः ॥ ८७ ॥ यतोऽङ्गुलमिताकाशश्रेण्या अभ्रप्रदेशकाः । गण्यमानाः समानाः स्युरसंख्योत्सर्पिणीक्षणैः ॥ ८८ ॥
यदाहुः - सुहुमो य होइ कालो तत्तो सुहुमयरं हवइ खित्तम् । अंगुलसेढी मित्ते ओसप्पिणिओ असंखिज्जा ॥ ८९॥
( ३३३ )
આથી વિશેષ ખુલાસે પ્રજ્ઞાપનસૂત્રના અઢારમા પદ્મની વૃત્તિથી જાણી લેવા.
વ્યવહાર જાણી લઈને પુન: જેએ નિગેાદમાં જાય છે તેઓની કાયસ્થિતિ સાદિસાંત’ છે. अने खेनु' मान ? मेनु मान " अणथी ” असण्यात उत्सर्पिणी-अवसर्पिणी छे. ८३-८४.
हुवे मेनुं ' क्षेत्रथी' मान हुवे उडी मे छी. ८४.
લેાકાકાશજેવડા અસંખ્ય આકાશખંડના પ્રદેશેા છે તેમાંથી પ્રત્યેક ક્ષણે અકેક પ્રદેશ લઇ લેવા મડીએ તે ‘· જેટલા કાળચક્રો સુધીમાં એ પ્રદેશ મૂળમાંથી ઉખડી જાય તેટલા अजय से अयस्थिति रहे. मे अयस्थिति त्री ( साहिसांत ) छे. ८५-८६.
આ કાળચક્રો અસંખ્ય છે. કેમકે જિનેશ્વરેાએ ક્ષેત્રને કાળ કરતાં સૂક્ષ્મ કહ્યું છે. કેમકે અંગુલીપ્રમાણ આકાશશ્રેણીના આકાશપ્રદેશે ગણત્રીએ અસંખ્ય ઉત્સર્પિણીના ક્ષણેા જેટલા थाय छे. ८७-८८.
અન્યત્ર કહ્યું છે કે:—
સૂક્ષ્મ કાળ કરતાં પણ વધારે સૂક્ષ્મ ક્ષેત્ર છે. તેથી આંગળીપ્રમાણ આકાશશ્રેણીમાં અસ ખ્ય ઉત્સર્પિણીઓ થાય છે. ૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org