________________
(३३२) लोकप्रकाश ।
[ सर्ग ४ यदुक्तम्- सामग्गिश्रभावाश्रो ववहारियरासिअप्पवेसायो ।
भव्वा वि ते अणंता जे सिद्धिसुहं न पावंति ॥ ७६ ॥
निगोदात्सूक्ष्मतो ये च निर्गता न कदाचन । निर्यास्यन्ति पुनर्जातु स्थितिस्तेषां द्वितीयिका ॥ ७७ ॥ अनन्तपुद्गलपरावर्त्तमाना वसावपि । गतस्य कालस्यानन्त्यात् केषांचित् भाविनोऽपि च ॥७८॥ अनादिस्थितिका न स्युर्यद्यनन्ता निगोदिनः । तदा वक्ष्यमाणवनस्पतिकायस्थितिक्षये ॥ ७९ ॥ कृते कायपरावर्ते निखिलैर्वनकायिकैः । वनस्पतीनां निर्लेपोऽनभिष्टोऽपि प्रसज्यते ॥८०॥ युग्मम् ॥ अनारतं किं च मुक्ति गच्छद्भिर्भव्यदेहिभिः । अचिरादेव जगति भव्याभाव: प्रसज्यते ॥ ८१ ॥ मुक्तिमार्गव्यवच्छेदोऽप्येतञ्च नेष्यते बुधैः । सन्तीति प्रतिपत्तव्यं ततोऽनादिनिगोदिनः ॥ ८२ ॥
અન્યત્ર કહ્યું છે કે –
સામગ્રીના અભાવને લીધે જેમનો વ્યવહારરાશિમાં પ્રવેશ થયે નથી એવા, મોક્ષસુખ न मना। सव्य। ५९ अनन्त छ. ७६.
ગતકાળમાં જેઓ કદાપિ સુમિનિગોદમાંથી બહાર આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં આવવાના–એવાઓની બીજી એટલે “અનાદિસાંત” કાયસ્થિતિ છે. ૭૭.
આ સ્થિતિ પણ અનન્તપુગળપરાવર્ત જેટલી છે. કેમકે એએન ગો એ કાળ અનન્ત છે, અને કેટલાકનો તે ભાવિકાળ પણ અનન્ત છે. ૭૮.
આ અનન્ત નિગોદની જે અનાદિ સ્થિતિ ન હોય તો, વક્ષ્યમાણુસ્વરૂપ વનસ્પતિકાયની સ્થિતિને ક્ષય થયે સર્વ વનસ્પતિકાયો કાયપરાવર્તન કરતે છતે, વનસ્પતિઓના સર્વનાશને भनलिष्ट असला थाय छ.७८-८०.
અને વળી ભવ્યજનો સર્વદા મોક્ષે જનારા હોવાથી જગતમાં તુરત જ ભવ્યપ્રાણીઓના અભાવને પ્રસંગે ઉપસ્થિત થશે. તેમ મોક્ષમાર્ગ પણ બંધ થઈ જશે. પણ આ સર્વ બુદ્ધિમાન લેાકો કબુલ કરતા નથી. માટે અનાદિ નિગદી જીવે છે ખરા એમ સ્વીકારવું પડશે. ૮૧-૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org