________________
(१२४) लोकप्रकाश।
[सर्ग ३ सा लघुर्वैमानिकानामेकं पल्योपमं मता। उत्कृष्टा द्वौ पयोराशी पल्यासंख्यलवाधिकौ ॥ ३५२ ॥ समयाभ्यधिकैषैव पद्माया: स्याल्लघुः स्थितिः। उत्कृष्टा पुनरेतस्या स्थितिर्दशपयोधयः ॥ ३५३ ॥ इयमेव च शुक्लायाः स्थितिर्लध्वी क्षणाधिका । उत्कृष्टा पुनरेतस्यास्त्रयस्त्रिंशत्पयोधयः ॥ ३५४ ॥ __इत्थं नारकदेवानां लेश्यास्थितिरुदीरिता । अथ तिर्यग्मनुष्याणां लेश्यास्थितिरुदीर्यते ॥ ३५५ ।। या या लेश्या येषु येषु नृषु तिर्यक्षु वक्ष्यते । प्रान्तर्मुहूर्तिकी सा सा शुक्ललेश्यां विना नृषु ॥ ३५६ ॥ शुक्ललेश्यास्थितिर्नृणां जघन्यान्तर्मुहूर्तिकी । उत्कृष्टा नववर्षाना पूर्वकोटी प्रकीर्तिता ॥ ३५७ ॥ यद्यप्यष्टवर्षवयाः कश्चिदीक्षामवाप्नुयात् । तथापि तादृग्वयसः पर्यायं वार्षिकं विना ॥ ३५८ ॥
વૈમાનિક દેવની તેજોલેસ્થાની સ્થિતિ જઘન્યપણે પલ્યોપમની કહેલી છે, અને ઉત્કૃષ્ટત: બે સાગરોપમ ઉપર પલ્યોપમને અસંખ્યાતમે ભાગ હેય. ૩૫ર.
પદ્રલેશ્યાની જઘન્ય સ્થિતિ, ઉપર કહેલા કરતાં એક સમય અદકી હોય; અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની હાય. ૩પ૩.
એનાં કરતાં એક ક્ષણ અદકી, શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ હોય; અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની હેય. ૩૫૪.
આ પ્રમાણે (૧) નારકો અને (૨) દેવ સંબંધી લેશ્યાઓની સ્થિતિ વિષે કહ્યું.. हुवे (3) मनुष्यनी अने (४)तिय यनी सेश्यागोनी स्थिति विष शु. 3५५.
મનુષ્યોને વિષે રહેલી શુકલેશ્યા સિવાયના, જે જે, મનુષ્યની કે તિયચની, લેસ્થાની વાત કરશું તે સર્વ લેશ્યા અન્તર્મુહૂર્તની સમજવી. ૩૫૬.
મનુષ્યની શુકલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની જાણવી; અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ (वर्ष ) थी नव वर्ष माछी ४ छ. उ५७
આઠવર્ષની વયનો કોઈ માણસ દીક્ષા લે તે પણ દિક્ષા લીધાને એક વર્ષ ન થયું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org