________________
द्रव्यलोक ] इन्द्रिगोचर विषयोना — मान ' ना प्रकार ।
(१५७) तथा काचपात्राद्यन्तरस्थं दूरादेवेक्ष्यते जलम् ।
तद्भित्वान्तःप्रवेशे तु जलश्राव: प्रसज्यते ॥ ५३२ ॥ इत्यायधिकं रत्नावतारिकादिभ्योऽवसेयम् । विस्तारभयान्नेह प्रतन्यते ॥ ___ यच्च सिद्धान्ते चख्खुफासं हव्वमागच्छइ इति श्रूयते तत्र स्पर्शशब्देन इन्द्रियार्थसन्निकर्ष उच्यते । तथाहुः । सूरिए चख्खुफासं हव्वमागच्छइ इत्येतज्जम्बूद्वीपप्रज्ञप्तिप्रतीकवृत्तौ । अत्र च स्पर्शशब्द इन्द्रियार्थसन्निकर्षपरश्चक्षुषोऽप्राप्यकारित्वेन तदसम्भवादिति ॥
___ मेया श्रात्मांगुलैरेव प्रागुक्तेन्द्रियगोचराः। प्रमाणांगुलमाने स्युर्महीयांसोऽधुना हि ते ॥ ५३३ ॥ उत्सेधांगुलमाने तु कथं भरतचक्रिणः । पुर्यादौ स्वांगुलमितनवद्वादशयोजने ॥ ५३४ ॥ एकत्र वादिता भम्भा सर्वत्र श्रूयते जनैः । तस्मादात्मांगुलोन्मेया विषया इति युक्तिमत्॥ ५३५ ॥ युग्मम्॥
વળી કાચના પાત્રમાં રહેલું જળ આપણે જોઈ શકીએ છીએ તે પણ દૂરથી જ દેખાય છે. એ કાંઈ પાત્રને ભેદીને બહાર આવીને ચક્ષુમાં પ્રવેશ કરતું નથી. જે એમ બનતું હોય તે તો से ढाणा oय. ५३१-५३२.
આ બાબતમાં અધિક વિસ્તારથી “રત્નાવતારિકા ” માં જણાવેલું છે, ત્યાંથી જાણી લેવું.
सिद्धान्तमा ‘चख्खुफासं हव्वं आगच्छइ ' सो पा छे. त्यां फास-मेटले स्पर्शએ શબ્દ ઇનિદ્રય અને પદાર્થના “સન્નિકર્ષ” નો વાચક છે. “જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ” ની “પ્રતીકवृत्ति'- मा ' सूरिप चख्खुफासं हव्वमागमछइ' मेम सा छे. त्या पाशु 'फासं' એટલે “સ્પર્શ' શબ્દનો ઉપર જણાવ્યો એ જ અર્થ છે. (પશે એટલે સન્નિકર્ષ અર્થાત્ ना ). भडे यक्षुने २५0 ' ने सभव छ; PAL"यरित्व छ माटे.
હવે પૂર્વોકત ઈન્દ્રિયગોચર વિષને કઈ જાતના “માન વડે માપવા એ વિષે કહે છે – એમને “ આત્માંગુલ’ વડે જ માપવા. કેમકે બીજી રીતે, ધારો કે “ પ્રમાણગુલ’ વડે માપ લઈએ તો તે અત્યારે હાલને સમયે બહુ બહુ વ્હોટાં થઈ પડે. વળી ત્રીજી રીતે એટલે ૮ ઉત્સાંગલ’ થી માપ લઈએ તો એમાં પણ વાંધો આવે છે. એ રીતને કે એમ માપ લેવાથી, ભરતચક્રવતીના પિતાના ( ઉસેજ ) આગળ વડે માપતાં નવ જન પહોળી અને બાર એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org