________________
(९२) लोकप्रकाश ।
[ सर्ग ३ कश्चिदच्युतनाकस्थसुहृद्देवस्य निश्रया । देवः सनत्कुमारादिर्गतस्तत्र म्रियेत यत् ॥ १६८ ॥ सहस्रारान्तदेवानां भावनीयानया दिशा । कनिष्टा च गरिष्टा च तैजसस्यावगाहना ॥ १६९ ॥
आनताद्यच्युतान्तानां देवानां स्याजघन्यतः । अंगुलासंख्येयभागपरिमाणावगाहना ॥ १७० ।।
उत्पद्यन्ते नरेष्वेव देवा नन्वानतादयः ।
नराश्च नृक्षेत्र एव तदियं घटते कथम् ॥ १७१ ।। अत्रोच्यते-उपभुक्तां मनुष्येण मानुषीं पूर्ववल्लभाम् ।
उपलभ्यावधिज्ञानात्प्रेमपाशनियन्त्रितः ॥ १७२ ॥ इहागत्यासन्नमृत्युतया बुद्धिविपर्ययात् । मलिनत्वाच्च कामानां वैचित्र्यात्कर्ममर्मणाम् ॥ १७३ ॥ गाढानुरागादालिंग्य तदवाच्यप्रदेशके ।
परिक्षिप्य निजावाच्यं म्रियतेस्वायुषः क्षयात्॥१७॥ विशेषकम्॥ કોઈક સનકુમારાદિક દેવ, અમ્યુત દેવલોકમાં રહેલા કોઈ મિત્ર–દેવની નિશ્રાથી ત્યાં ગયેલ હોય ત્યાં મૃત્યુ પામે. ૧૬૮.
સહસાર” દેવલેક સુધીના દેવની જન્ય અને ઉત્કૃષ્ટ તૈજસ અવગાહના આવી રીતે भावी वी. १६६.
આનત ” દેવકથી તે “અમ્રુતદેવલોક સુધીના દેવેની જઘન્ય તૈજસ અવગાહના એક અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડી હોય, ૧૭૦
અહિં કોઈ એવી શંકા ઉઠાવે છે કે “આનત” દેવલોક વગેરેના દેવ તો અવીને મનુગેલેકને વિષે જ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય તે મનુષ્યક્ષેત્રને વિષેજ હોય. એમ હાઈને આ જઘન્ય અવગાહના શી રીતે ઘટે ? ૧૭૧
આ આશંકાનું નિવારણ આ રીતે –મનુષ્ય ભોગવેલી પિતાની પૂર્વભવના નેહવાળી મનુષ્યને અવધિજ્ઞાનથી જાણુને, કઈ “આનત” આદિને દેવ નેહાકૃષ્ટ થઈ, અહિં આવીને, મૃત્યુ નજદીક હોવાને સબબે બુદ્ધિમાં વિપર્યય થવાથી, કામની દુષ્ટ વાસનાથી, કર્મોની વિચિત્રતાથી, ગાઢ આલિંગન દઈને એ સ્ત્રીના અવાચ્ય પ્રદેશમાં પિતાના અવાચ્ય અંશને શે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org