________________
द्रव्यलोक] पांच प्रकारनां शरीर ।
(८१) श्रुतावगाहाप्तामर्षोषध्यावृद्धिः करोत्यदः । मनोज्ञानी चारणो वोत्पन्नाहारकलब्धिकः ॥ १०॥ तैजसं चोष्णतालिंगं तेजोलेश्यादिसाधनम् । कार्मणानुगमाहारपरिपाकसमर्थकम् ॥ १०१ ॥ अस्मात्तपोविशेषोत्थलब्धियुक्तस्य भूस्पृशः ।
तेजोलेश्यानिर्गमः स्यादुत्पन्ने हि प्रयोजने ॥ १०२ ॥ तथोक्तं जीवाभिगमवृत्तौ
सव्वस्स उन्हसिद्धं रसाइआहारपागजणगं च । तेअगलद्धिनिमित्तं च तेअगं होइ नायव्वम् ।। १०३॥
अस्मादेव भवत्येवं शीतलेश्याविनिर्गमः।
स्यातां च रोषतोषाभ्यां निग्रहानुग्रहावितः ॥ १०४ ॥ तथोक्तं तत्त्वार्थवृतौ
यदा उत्तरगुणप्रत्यया लब्धिः उत्पन्ना भवति तदा परं प्रति दाहाय विसृजति रोषविषाध्मातो गोशालादिवत् । प्रसन्नस्तु शीतते. जसा अनुगृह्णाति इति ॥
શાસ્ત્રોના અભ્યાસથી આમર્ષઓષધિ આદિની ઋદ્ધિ પ્રાપ્ત થવાથી, અથવા આહારક લધિ પ્રાપ્ત થવાથી, મન:પર્યવજ્ઞાની અથવા ચારણમુનિ એવું આહારક શરીર કરી શકે છે. ૯-૧૦૦
याथु । तेस' शरीर : तेस' मेटले. तापा-५५४. थे, वेश्या माहिने સાધનારૂં છે અને “કામ” શરીરના અનુગામી આહારને પચાવવામાં સમર્થ છે. જે પ્રાણીને કેઈ વિશિષ્ટ તપશ્ચર્યાથી લબ્ધિ પ્રાપ્ત થઈ હોય એને, કાર્ય પડયે, એના તેજસ શરીરમાંથી તે લેશ્યા નીકળીને એનું એવા પ્રકારનું કાર્ય સાધી આપે છે. ૧૦૧–૧૦૨.
वालिगमसूत्र'नी वृत्ति-रीमा थुछ-ताथी सिद्धथयेसु, २साहि माહારને પચાવનારૂં અને તે લેશ્યાની લબ્ધિના નિમિત્તરૂપ આ તેજસશરીર’ સર્વને છે समसभा. १०3.
વળી એવી રીતે તેજસ શરીરમાંથી શીતલેશ્યા પણ નીકળે છે. એ શીતલેશ્યાને લીધે પ્રાણી, તુષ્ટમાન થયા હોય તે, અનુગ્રહ કરી શકે છે, જ્યારે ઉપર કહી એ તેજેશ્યાવડે, રોષે ભરાયલે પ્રાણી નિગ્રહ કરી શકે છે. ૧૦૪.
११
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org