________________
(२८६) लोकप्रकाश । .
[ सर्ग ३ बद्धायुः आपकश्रेण्यारम्भकश्चेन्निवर्त्तते । अनन्तानुबन्धिनाशानन्तरं जीवितक्षयात् ॥ १२२१ ॥ तदा मिथ्यात्वोदयेन भूयोऽनन्तानुवन्धिनः । बध्नाति मिथ्यात्वरूपतद्दीजस्याविनाशतः ॥१२२२॥ युग्मम् ॥ क्षीणे मिथ्यात्वबीजे तु भूयोऽनन्तानुबन्धिनाम् । न बन्धोऽस्ति क्षितिरुहो बीजे दग्धे हि नांकुरः ॥ १२२३ ॥ सूरेषूत्पद्यतेऽवश्यं बद्धायु: क्षीणसप्तकः । चेत्तदानीमपतितपरिणामो म्रियेत सः ॥ १२२४ ॥ निपतत्परिणामस्तु बद्धायुर्मियते यदि । गतिमन्यतमां याति स विशुद्धयनुसारतः ॥ १२२५ ॥ बद्धायुष्कोऽथाक्षतायुः क्षपको म्रियते न चेत् । नियमात् सप्तके क्षीणे विश्राम्यति तथाप्यसौ ॥ १२२६ ॥ सकलक्षपकश्चाथ विधाय सप्तकक्षयम् ।
क्षयं नयेत् स्वर्नरकतिर्यगायूंष्यतः परम् ।। १२२७ ॥ વળી “બદ્ધાયુ” એટલે બાંધ્યું છે આયુષ્ય જેણે એવો કોઈ પ્રાણી, પકશ્રેણિને આરંભ કરતાં કરતાં, અનન્તાનુબંધી કષાયને વિનાશ થયા પછી, જીવિતના ક્ષયથી નિવડે તો પુન: મિથ્યાત્વના ઉદયથી અનન્તાનુબંધી કષાયે બન્ધ કરે કેમકે એનું મિથ્યાત્વરૂપ બીજ मधापिनट थयुनथी. १२२१-१२२२.
મિથ્યાત્વબીજ ક્ષીણ થાય તો તો પછી એ અનંતાનુબંધીઓને પુન: બંધ થતો નથી: બીજ બળી ગયું એટલે અંકુરો કુટેજ ક્યાંથી ! ૧૨૨૩.
આ બદ્ધાયુ-ક્ષણસહક પ્રાણીના પરિણામ જે પડે નહિં (અને બન્યા બન્યા રહે) તે મરણ પશ્ચાત્ નિ:સંશય દેવતા થાય, પણ જે એના પરિણામ પડે અર્થાત્ મેળા પડે-ભાંગી જાય તો તે વખતની તેની શુદ્ધિને અનુસાર તેહરકોઈ અન્ય ગતિમાં ઉત્પન્ન થાય. ૧૨૨૪-૧૨૨૫.
વળી કોઈ બદ્ધાયુ તથા અક્ષતાયુ જીવ ક્ષપક થઈને મૃત્યુ ન પામે તોપણ તે ઉપર્યુકત सस (सात पान ) क्षीण थता नियमात विश्राम ॥ छ. १२२६.
જે સકળક્ષપક હોય છે તે પ્રાણી તો એ સપ્તકનો અંત લાવીને સ્વર્ગ, નરક અને તિર્યચના આયુષ્યને ક્ષય કરે; અને તે પછી ચાર પ્રત્યાખ્યાની અને ચાર અપ્રત્યાખ્યાની–એમ આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org