________________
लोकप्रकाश।
(३४४)
[ सर्ग ४ तथोक्तमाचारांगवृत्तौ
सूक्ष्मा अपि पर्याप्तकापर्याप्तकभेदेन द्विधा एव । किन्तु अपर्याप्तकनिश्रया पर्याप्तकाः समुत्पद्यन्ते । यत्र च एक; अपर्याप्तकः तत्र नियमात् असंख्येयाः पर्याप्ताः स्युः । इति ॥
अत एवैकेन्द्रियाः स्युः सामान्यतो विवक्षिताः ।
पर्याप्ता एव भूयांसो जीवा अप्योघतस्तथा ॥ १४८ ॥ इति लघ्वी अल्पबहुता ॥ ३३ ॥
दिशामपेक्षया त्वल्पबहुतैषां न सम्भवेत् ।
अमी प्रायः सर्वलोकापन्नाः सर्वत्र यत्समाः ॥ १४९ ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ
इदं हि अल्पबहुत्वं बादरानधिकृत्य दृष्टव्यं न सूक्ष्मान् । सू. क्ष्माणां सर्वलोकापन्नानां प्रायः सर्वत्र समत्वात् ॥ इति दिगपेक्षया अल्पबहुता ॥ ३४ ॥
આ સંબંધમાં આચારાંગસૂત્રની વૃત્તિમાં નીચે પ્રમાણે કહ્યું છે –
'सूक्ष्भ' में प्रधान छ (१) पर्याप्त अन (२) अर्यात, ५२न्तु ' अ५यात' ની નિશ્રાએ પર્યાપ્ત ઉત્પન્ન થાય છે, જ્યાં એક અપર્યાપ્ત હોય ત્યાં નિયમત: अन्य पर्यात'डाय.
सटा भाटे सामान्यत: गेन्द्रिय पर्यात 'मी विवक्षा परी छ; अने साथी' ५५ घर।७। मेवा ४ा छ. (ो प्रमाणे 33 भु द्वार.) १४८.
હવે એઓના દિગાશ્રી અ૫બહત્વ વિષે.
દિશાઓને અપેક્ષીને સૂક્ષ્મ જીવોનું “અલ્પબદુત્વ” સંભવતું નથી કેમકે એ પ્રાય: સર્વ લોકમાં વ્યાપ્ત છે અને સર્વત્ર સરખા છે. ૧૪૯.
પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે –
આ અલ્પબદ્ધત્વ બાદર છવાની અપેક્ષાએ જાણવું; સૂમની અપેક્ષાએ નહિં. કેમકે સૂમે સર્વલોકવ્યાપ્ત છે અને સર્વત્ર સરખા છે. (એ પ્રમાણે ૩૪ મું દ્વાર ).
હવે આ સુક્ષમ છના અન્તર વિષે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org