________________
लोकप्रकाश ।
उत्सेधांगुलमानेन ज्ञेयं सर्वाङ्गिनां वपुः । प्रमाणांगुलमानेन नगपृथ्यादिशाश्वतम् ॥ ४२ ॥ तत्रापि तस्यांगुलस्य दैर्येण मीयते वसुधादिकम् । ફત્યાદુ: વિન્ગે ચ તત્ત્તત્રઽતેન જૈ ॥ ૪ર્ ॥ तद्विष्कम्भेण केऽप्यन्ये पक्षेध्येतेषु च त्रिषु । ईष्टे प्रामाणिकं पक्षं निश्चेतुं जगदीश्वरः ॥ ४४॥ वापीकूपतडागादि पुरदुर्गगृहादिकम् । वस्त्रपात्रविभूषादि शय्या शस्त्रादि कृत्रिमम् ॥ ४५ ॥ इन्द्रियाणां च विषयाः सर्व मेयमिदं किल । श्रात्मांगुलैर्यथामानमुचितैः स्वस्ववारके ॥ ४६ ॥ युग्मम्
(૬)
સર્વ પ્રાણીઓનાં શરીર ‘ઉત્સેધ’ અગુલના માપે મપાય; અને પર્વત તથા પૃથ્વી આદિ જે શાશ્વત પદાર્થો છે એએ, ‘પ્રમાણ’ આંગળના માપે મપાય. એમાં પણ પૃથ્વી વગેરે એ આંગળની લંબાઇ વડે મપાય એમ કેટલાકના મત છે, જ્યારે ખીજાઓ એમ કહે છે કે એનુ ક્ષેત્રફળ કઢાય. વળી એમ પણ કહેનારા છે કે એની પહેાળાઇ–એજ એનુ માપ. આમ ત્રણ પક્ષ છે. એ ત્રણમાં પ્રમાણિક પક્ષ કયા એને નિશ્ચય તા પરમાત્મા કરી શકે.૨ ૪૨-૪૪.
[ સર્જે
વાવ, કુવા, તળાવ વગેરે; નગર, દુર્ગા, ઘર વગેરે; વસ્ત્ર, પાત્ર, આભૂષણ વગેરે તથા શસ્ત્ર વગેરે.----આ બધા કૃત્રિમ પદાર્થો અને એ ઉપરાંત બધા ઇન્દ્રિયેાના વિષયા—એ સર્વનું માપ ‘આત્માંશુલ’ વડે કાઢવું, અને તે પણ યથાસ્થિત માનપૂર્વક અને એમને યથાચિત વારે જ કાઢવુ. ૪૫–૪૬.
G
જવા–એટલે ઉત્સેધાંગુલનુ માપ આવશે. પછી ઉત્સેધાંગુલને હજારગણાકરવાથી ‘ પ્રમાણુાંગુલ' આવશે, અને એને જ બમણું કરવાથી વીરપ્રભુનુ ‘ આત્માંશુલ ’ આવશે.
૨. અહિ' પહેલા પક્ષ સ્વીકારીએ તેા એક ચેાજનમાં ‘ ઉત્સેધ' આંગળના માપે ચારસા યેાજન થાય છે; ખીજો પક્ષ સ્વીકારીએ તા તુજાર યેાજન થાય છે; અને ત્રીજો પક્ષ સ્વીકારતાં દશ કાશ થાય છે. ‘અનુયાગદા૨’ની ચૂર્ણીમાં ત્રીજો જ પક્ષ સ્વીકારેલ છેઃ એમાં કહ્યું છે કે પૃથ્વી આદિનુ માન પ્રમાણાંગુલેથી કઢાય છે; અને એ માન, જેટલા પ્રમાણાંગુળ એની પહેાળાઇ હેાય એજ સમજવુ. મુનિચંદ્રસૂરિ પેાતાની ‘આંગુલસપ્તતિકા’ માં કહે છે કે “ પૃથ્વી આદિકનુ ક્ષેત્રફળ-એ એવુ માન એમ કેટલાકનુ માનવું છે; બીજાએ ‘લંબાઈ-એજ માન' એમ માને છે. પરન્તુ સૂત્રમાં એમ નથી કર્યું.” આની વિસ્તારયુક્ત ચર્ચા માટે એમને એ · અગુલસકૃતિકા’ ગ્રંથ જોવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org