________________
द्रव्यलोक ] ए — अंगुल ' नुं स्वरूप ।
(७) यच्च क्वाप्युक्तमौत्सेधात्सहस्रगुणमेव तत् । तदेकांगुलविष्कम्भदीर्घश्रेणिविवक्षया ॥ ३५॥ यच्चतुःशतदीर्घायाः सार्द्धद्वयंगुलविस्तृतेः।
स्यादेकांगुलविस्तारा सहस्रांगुलदीर्घता ॥ ३६ ॥ दृष्टान्तश्चात्र-चतुरंगुलदीर्घायाः सार्द्धद्वथंगुलविस्तृतेः ।
पट्या यथांगुलव्यासश्चीरो दैर्घ्य दशांगुलः ॥ ३७॥ वस्तुतः पुनरौत्सेधात्सार्द्धद्विगुणविस्तृतम् । चतुःशतगुणं दैये प्रमाणांगुलमास्थितम् ॥ ३८॥ एतच्च भरतादीनामात्मांगुलतया मतम् । अन्यकाले त्वनियतमानमात्मांगुलं भवेत् ॥ ३९ ॥ यस्मिन्काले पुमांसो ये स्वकीयांगुलमानतः । अष्टोत्तरशतोत्तुंगा प्रात्मांगुलं तदंगुलम् ॥ ४० ॥ एतत्प्रमाणतो न्यूनाधिकानां तु यदंगुलम् ।
तत्स्यादात्मांगुलाभासं न पुनः पारमार्थिकम् ॥ ४१ ॥ શ્રેણિની વિવક્ષાએ કહેલું છે. કારણકે ચાર આંગળ લાંબી અને અઢી આંગળ પહોળા શ્રેણિ डाय अनी, मेट-मांग-पाजावाजी-मा स न२ मांज थाय. ३१-38.
જેવી રીતે કે, ચાર આંગળ લાંબો અને અઢી આગળ પહોળો પાટો હેય એના એક એક આંગળ પહોળા લીરા કરીએ તે તે દશ આંગળ લબાઈમાં થાય. ૩૭.
એટલે કે વસ્તુત: ઉત્સધાંગુલથી અઢીગણું પહોળું અને ચારગણું લાંબુ પ્રમાણુગુલનું भा५ मावी २द्यु. 3८.
(૩) આમાંગુલ, જે કાળે જે માણસે પિતાના આગળના માપે એને આઠ આગળ ઉંચા હોય, એવાઓનું આંગળ “આમાંગુલ’ કહેવાય. આ પ્રમાણુ “ભરત” આદિના કાળના મનુષ્યના આત્માગુલના માપે માનેલું છે. કારણ કે અન્ય કાળે આત્માંગુળનું પ્રમાણ અકસ હોય. આ એકસોને આઠ આંગળના માપ કરતાં જેમનું માપ ન્યૂન હોય કે અધિક હોય એમનું अनुस- 'मात्मांशुमास' वाय, पारमार्थि यात्मशुनडि: 3८-४१.
૧. આ કથન પ્રવચનસારોદ્ધારનું છે. “પન્નવણા’ સૂત્રની વૃત્તિમાં તે એમ કહ્યું છે કે “જે કાળમાં જે મનુષ્યો હોય એમનું માન-તેજ આત્માંગુલ.” પરંતુ એ માન અનિયમિત છે, માટે એનું ખરું સ્વરૂપ આ પ્રમાણે –પરમાણુ, રથરેણુ, ત્રસરેણુ, કેશાગ્ર, લીખ, જૂ અને જવ-આમને અનુક્રમે આ ઠગણું કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org