SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] भवसंवेध प्रकरण । श्रानतादिचतु:कल्प्यां सर्ववेयकेषु च। चतुर्भग्योद्भवन् मर्त्यः सप्तोत्कर्षात् भवान् सृजेत् ॥ १९ ॥ त्रिर्देवेषु चतुस्तत्र समुत्पद्य नरेष्वसौ। अवश्यमन्यपर्यायमवाप्नोत्यष्टमे भवे ॥ २० ॥ विजयादिचतुष्के च भवान् पंचैव पूरयेत् । त्रीन् भवान् नृषु मध्यौ च द्वौ भवौ विजयादिषु ॥ २१ ॥ जघन्यस्त्वानतादिष्वेतेषु निखिलेष्वपि । भवांस्त्रीन्मनुजः संज्ञी समर्थयेत् समुद्भवन् ॥ २२ ॥ यदानतादिदेवानां नृभ्य एवाप्तजन्मनां । नरेष्वेवोत्पत्तिरिति जघन्येन भवास्त्रयः ॥ २३ ॥ जघन्याचोत्कर्षतोऽपि पंचमेऽनुत्तरे नरः । त्रीभवान् पूरयेत् मोक्षमवश्यं यात्यसौ ततः ॥ २४ ॥ भवनव्यन्तरज्योतिष्काद्यकल्पद्वयावधि । युग्मिनो नरतिय॑चः पूरयन्ति भवद्वयम् ॥ २५ ॥ આનત” વગેરે ચાર દેવકમાં અને સર્વ રૈવેયકોમાં ચતુર્ભગીવડે ઉત્પન્ન થતો મનુષ્ય ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. તેમાં ત્રણ ભવ દેવગતિના કરે છે અને ચાર ભવ મનુષ્યના ४२ छे. माउभे भने अवश्य अन्य पर्याय ने पामेछ. १८-२०. विय' माहियारन विपन्न थाय तो पांच सय पूरे छ: समात्र मनुष्यआतिभा, अने मध्यना मे विय वगेरेभा ( पूरे छे ). २१. વળી આનત” વગેરે સર્વ દેવલોકમાં ઉત્પન્ન થાય તે ત્રણ ભવ પૂરે છે. કેમકે આનત આદિક દેવે મનુષ્યમાંથી જ ઉત્પન્ન થઈ પાછે જન્મ પણ મનુષ્યમાં જ લે છે. અને તેથી એના सधन्यथी त्रसव थाय छे. २२-२3. પાંચમા અનુત્તરવિમાનમાં રહેલો મનુષ્ય જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ પણ ત્રણ ભવ પૂરે છે. પછી તે અવશ્ય મોક્ષે જાય છે. ૨૪. - યુગલિક મનુષ્ય અને તિર્યચે ભવનપતિ, વ્યન્તર, તિષ્ક અને પહેલા બે દેવલોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy