________________
(४८४) लोकप्रकाश ।
[सर्ग ८ अन्तरं पुनरेतस्य चतुर्थभक्तसंमितम् ।
जघन्यमन्यत्त्वब्दानां त्रयस्त्रिंशत्सहस्त्रकाः ॥ ९३ ॥ इति थाहारः ॥ २९॥
गुणस्थानानि चत्वारि योगाश्चैकादशोदिताः ।
औदारिकाहारकाख्यतन्मिश्रांश्च विनाखिलाः ॥१४॥ इति द्वारद्वयम् ॥ ३०-३१ ॥
प्रतरासंख्यभागस्थासंख्येयश्रेणिवर्तिभिः ।। नभःप्रदेशैः प्रमिता: प्रोक्ता: सामान्यतः सुराः ॥ ९५ ॥ क्षेत्रपल्योपमासंख्यभागस्थाभ्रांशसंमिता:। देवा अनुत्तरोत्पन्नाः संख्येयास्तत्र पंचमे ।। ९६ ॥ बृहत्तरक्षेत्रपल्यासंख्यांशाभ्रांशसंमिताः । भवन्त्यथोपरितनग्रैवेयकत्रिकामराः ॥ ९७ ॥ मध्यमेऽधस्तनेऽप्येवं त्रिके कल्पेऽच्युतेऽपि च । पारणे प्राणते चैवानतेऽपीयन्त एव ते ॥ ९८ ॥
એ આહારનું જઘન્ય અન્તર ચોથભક્ત પ્રમાણ છે. ઉત્કૃષ્ટ તો તેત્રીશહજાર વર્ષનું છે. ૯.
वे 'गुणस्थान' भने 'योग' विषे. (१२ 30-3१ ). દેને ગુણસ્થાન ચાર હોય છે. વળી દારિક, આહારક, મિશ્રદારિક અને મિશ્ર भाडा२४-माया२ शिवाय शेष सर्वे (११) योगी छे. ८४.
वे सेमना 'मान'-प्रमाण विष. ( द्वा२ ३२ भु). દેવોની સંખ્યા સામાન્યતઃ પ્રતરના અસંખ્યમા ભાગમાં રહેલી અસંખ્ય શ્રેણિઓમાં રહેલા આકાશ પ્રદેશ જેટલી છે. ૯૫.
અનુતરવિમાનમાં ઉત્પન્ન થયેલા દે, ક્ષેત્રપલ્યોપમના અસંખ્યમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશે જેટલા છે. એમાં પણ, પાંચમામાં સંખ્યાત છે. ૯૬.
વળી, ઉપરના ત્રણ રૈવેયકના દે, બ્રહક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશપ્રદેશ જેટલા છે. ૯૭.
વળી રૈવેયકના મધ્યમત્રિકમાં અને અધસ્તનત્રિકમાં તથા અશ્રુત-આરણ-પ્રાકૃત અને -આનત દેવલેમાં પણ એટલા જ દે છે. પણ ત્યાં પપમને અસંખ્ય ભાગ ઉત્તરોત્તર
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only