________________
( १२६ ) नोकप्रकाश ।
[ सर्ग ३ क्षेत्रतस्तान्यसंख्येयलोकाभ्रांशसमानि वै।
कालतोऽसंख्येयकालचक्रक्षणमितानि च ॥ ३६२ ॥ पदुक्तम्
असंखेजाण उस्सप्पिणीण ओसप्पिणीण जे समया । संखाइया लोगा लेस्साणं हुंति ठाणाई ॥१॥
अभिप्रायो यादृशः स्यात् सतीष्वेतासु देहिनाम् । स मया समयोक्ताभ्यां दृष्टान्ताभ्यां प्रदर्श्यते ॥३६३ ॥
यथा पथःपरिभ्रष्टाः पुरुषाः षण्महाटवीम् । प्राप्ताः समन्तादैक्षन्त भक्ष्यं दिक्षु बुभुक्षिताः ॥ ३६४ ॥ जम्बूवृक्षं क्वचित्तत्र ददृशुः फलभंगुरम् । श्राह्वयन्तमिवाध्वन्यान् मरुञ्चपलपल्लवैः ॥ ३६५ ॥ एकस्तत्राह वृक्षोऽयं मूलादुन्मूल्यते ततः । सुखासीनाः फलास्वादं कुर्मः श्रमविवर्जिताः ॥ ३६६ ॥ अन्यः प्राह किमेतावान् पात्यते प्रौढपादपः । शाखा महत्यश्छिद्यन्ते सन्ति तासु फलानि यत् ॥ ३६७ ॥ એ સ્થાન, “ક્ષેત્ર” પર અસંખ્યાત લોકાકાશના પ્રદેશો જેટલા છે, અને “કાળ” परत्वेभसय जयडीनारस। 'समय।' थाय मेरा छ. 3६२.
અસંખ્ય ઉત્સર્પિણું અને અવસર્પિણીના જેટલા “સમયે ” થાય તેટલા, અને અસંभ्यात शन 20 प्रश' थाय मेटा, श्यामानां स्थान 'छ. १.
પ્રાણીઓમાં આ વેશ્યાઓના સર્ભાવથી કેવી કેવી જાતને અભિપ્રાય થાય છે એ હું સિદ્ધાન્તમાં આપેલા બે રન્તાથી સમજાવું છું. ૩૬૩.
(१) टान्त पडेयु-भूवृक्ष -40 प्रमाणे -
કેઈ છ માણસો માર્ગ ભૂલ્યા એટલે કેઈ અટવીમાં જઈ ચઢ્યા, ત્યાં એમને ક્ષુધા લાગવાથી ચદિશ ખાવાનું શોધવા લાગ્યા. એવામાં એક સ્થળે કઈ રૂપ૬પ જંબૂવૃક્ષ હતું એ એમની દષ્ટિએ પડયું. એ જાણે પવનથી હાલમાં પલ્લવડે એમને પિતા તરફ આવવાનું કહેતું હોયની એમ જણાતું હતું. એ વૃક્ષ જોઈને છમાંથી એક માણસ કહેવા લાગ્યા-આ વૃક્ષને ઉમૂલન કરીએ અને સુખે વિનાશ્રમે એનાં ફળ–તંબુડાં ખાઈએ. વળી બીજે બોલ્યા-આવું પ્રઢ વૃક્ષ શા માટે પાડી નાખવું ? એની મોટી શાખાઓ છે એ કાપીએ–એમાં જ ફળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org