________________
द्रव्यलोक ] लेश्याविषये जम्बूवृक्ष वगेरेनां दृष्टान्त । (१२७)
तृतीयोऽथावदत् शाखा भविष्यन्ति कदेशः। प्रशाखा एव पात्यन्ते यत एता: फलैर्भूताः ।। ३६८ ॥ उवाच वाचं तुर्योऽथ तिष्टन्त्वेता वराकिकाः । यथेच्छं गुच्छसंदोहं छिद्मो येषु फलोद्गमः ॥ ३६९ ॥ न नः प्रयोजनं गुच्छैः फलैः किन्तु प्रयोजनम् । तान्येव भुवि कीर्यन्ते पंचमः प्रोचिवानिति ॥ ३७० ॥ षष्टेन शिष्टमतिना समादिष्टमिदं ततः। पतितानि फलान्यो माभूत्पातनपातकम् ॥ ३७१ । भाव्याः षणामप्यमीषां लेश्याः कृष्णादिकाः क्रमात् । दर्श्यतेऽन्योऽपि दृष्टान्तो दृष्टः श्रीश्रुतसागरे ॥ ३७२ ॥ । केचन ग्रामघाताय चौराः क्रूरपराक्रमाः । क्रामन्तो मार्गमन्योऽन्यं विचारमिति चक्रिरे ॥ ३७३ ॥ एकस्तत्राह दुष्टात्मा यः कश्चिदृष्टिमेति नः ।
हन्तव्यः सोऽद्य सर्वोऽपि द्विपदो वा चतुष्पदः ॥ ३७४ ॥ એટલે વળી ત્રીજે કહેવા લાગ્ય–આવી મોટી ડાળીઓ ફરી નહિં થાય માટે નાની નાની છે તેજ નીચે પાડીએ. ફળે એમાં છે. વળી ચોથાએ સૂચવ્યું કે બધી શાખાઓનું આપણે શું કામ છે ? આપણે એનાં ગુચ્છા-લંબ છે એ જ તોડીએ. એમાં ફળ ભરેલાં છે. તે વખતે પાંચમાએ પોતાનો વિચાર જણાવ્ય—આપણે ગુચ્છાની શી આવશ્યક્તા છે ? ફળાને જ હેઠાં પાડીએ. છેવટ સુબુદ્ધિ છો કહેવા લાગ્ય—આપણે આ ભૂમિપર પડ્યાં છે એ જ ચાલેને पाय. पाडवानुपा५ मापणे शा भाटे वडार पडे. उ६४-३७१.
આ દષ્ટાન્તમાં છ માણસો કહ્યાં એમાં છએની “જૂદી જૂદી લેશ્યા” હતી. પહેલાની 'g', यानी 'नील'-अम मनुउभे ४ानी शुबलेश्या' समावी. उ७२.
हुवे (२) मा टान्त-यारी ४२१। नीता छ यार -
કોઇક દષ્ટ ચાર લેક એકદા કેાઇ ગામ ભાંગવાને મનસુ કરતા કરતા જતા હતા. એમનામાંથી એક દષ્ટ ચાર
આજે તો જે કોઈ પ્રાણી નજરે પડે એને મારવું– ભલે બે પડ્યું હોય કે ચારપણું હોય ( મનુષ્ય હોય કે ઢોર હોય છે, બીજો બાલ્યા–પગાંઓએ આપણે શે અપરાધ કર્યો છે? કંઈ નહિં–માટે આપણે તે જે મનુષ્ય હાથ આવે અને માર. ત્રીજાએ કહ્યું-એમ ઠીક ન કહેવાય. મનુષ્ય સર્વમાંથી આપણે સ્ત્રીઓને બાતલ કરવી; કેમકે શ્રીહત્યા નિન્દ્રિત છે. ચોથા વિશેષ ચતુર હતો એ બે --જેમની પાસે શસ્ત્રો ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org