________________
द्रव्यलोक ) एओनी गति, आगति वगेरे ।
(४१७) स्थानकेषु दशस्वेषु गच्छन्ति विकलेन्द्रियाः। दशभ्य एवैतेभ्यश्वोत्पद्यन्ते विकलेन्द्रियाः ॥३०॥ युग्मम् ॥ न देवनारकासंख्यजीवतिर्यग्नरेषु च । एषां गमागमौ तस्मात् द्विगता ड्यागता इति ॥ ३१ ॥ उपपातच्यवनयोविरहो द्वीन्द्रियादिषु । अन्तर्मुहूर्तमुत्कृष्टो जघन्यः समयावधिः ॥ ३२॥ उत्पद्यन्ते विपद्यन्ते चैकेन समयेन ते ।
एको द्वौ वा त्रयः संख्या असंख्या विकलेन्द्रियाः ॥ ३३ ॥ इति गतागती ॥ १३-१४ ॥
लब्ध्वा नृत्वादिसामग्री केचिदासादयन्त्यमी ।
यावद्दीक्षां भवे गम्ये न तु मोक्षं स्वभावतः॥ ३४ ॥ इति अनन्तराप्तिः ॥ १५॥
एकस्मिन् समये सिद्धिर्विकलानां न सम्भवेत् ।
ग्रामो नास्ति कुतः सीमा मोक्षो नास्तीति सा कुतः ॥ ३५॥ પંચેન્દ્રિતિર્યંચ અને મનુષ્ય—આ દશ સ્થાનકની અંદર વિકલેન્દ્રિય જીવોની ગતિ છે, અને એજ દશ સ્થાનકોમાંથી એઓની આગતિ થાય છે. અસંખ્યાત આયુષ્યવાળા તિર્યંચ તથા મનુષ્યમાં તેઓ જતાયે નથી તેમ ત્યાંથી આવતા યે નથી. દેવતા કે નારકીમાં પણ તેમની ગતિ કે આગતિ છે જ નહિં. માટે એને મનુષ્ય અને તિર્યંચની–એમ બે જ अति भने सागति २ही. 30-3१.
વિકલેન્દ્રિય જીવોને ઉત્પત્તિ અને અવનને વિરહ ઉત્કૃષ્ટત: અર્જુહૂર્તન, અને धन्यत: से समयन। ४ह्यो छ. 3२.
| વિકલેન્દ્રિય જીવોની, એકસમયમાં જન્મમરણની સંખ્યા એક, બે, ત્રણ, છેલ્લામાં છેલ્લી सयासुधी, अने मेथी ५ विशेषनी छ. 33.
હવે એમના ૧૫ માં દ્વારથી ૨૩ મી સુધીના દ્વારા વિષે.
વિકલેન્દ્રિય જી મનુષ્યત્વ આદિ સામગ્રીને યોગે અનન્તરભવમાં યાવત્ સર્વ વિરતિરૂપ દીક્ષા પ્રાપ્ત કરી શકે છે, પરંતુ સ્વભાવત: મોક્ષ મેળવી શકતા નથી. ૩૪.
વિકલેન્દ્રિય જીવોનો મોક્ષ જ નથી. એટલે પછી “એકસમયસિદ્ધિ” જેવું કાંઈ રહ્યું નહિ. કારણકે ગામ વિના સીમા કેવી ? રૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org