________________
(५२३)
द्रव्यलोक ]
कर्मना आठ प्रकार । वेदनीयं मोहनीयमायुर्गोत्रं च नाम च । अन्तरायं चेत्यथैषामुत्तरप्रकृतीवे ॥ १४५ ॥ __ ज्ञानानि पंचोक्तानि प्राक् यच्च तेषां स्वभावतः । आच्छादकं पट इव दृशां तत् पंचधा मतम् ॥ १४६ ॥ मतिश्रुतावधिज्ञानावरणानि पृथक् पृथक् । मनःपर्यायावरणं केवलावरणं तथा ॥ १४७ ॥ __ श्रावृतिश्चक्षुरादीनां दर्शनानां चतुर्विधा । निद्राः पंचेति नवधा दर्शनावरणं मतम् ॥ १४८ ॥ सुखप्रबोधा निद्रा स्यात् सा च दुःखप्रबोधका । निद्रानिद्रा प्रचला च स्थितस्योर्दू स्थितस्य वा ॥ १४९ ॥ गच्छतोऽपि जनस्य स्यात्प्रचलाप्रचलाभिधा ॥ स्त्यानद्धिर्वासुदेवार्धबलाहश्चिन्तितार्थकृत् ॥ १५० ॥
शनाय२९॥य, ( 3 ) वहनीय, ( ४ ) मोडनाय, (५) मायु, (६) , (७) नाम भने (८) सन्तराय. १४४-१४५.
વળી એઓની ઉત્તર પ્રકૃતિ આ પ્રમાણે
પૂર્વે જે પાંચ પ્રકારનાં જ્ઞાન વર્ણવ્યાં છે તે જ્ઞાનને, ચક્ષુને વસ્ત્રને કટકે આચ્છાદિત કરે છે તેમ આચ્છાદન કરનાર જે કમ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય ૧૪૬.
से पशु पाय प्रा२नु छ : (१) भतिज्ञानाव२०ीय, (२) श्रुतज्ञाना१२५य, (3) अवधिज्ञानावणीय, ( ४ ) मन:पर्यज्ञानावरणीय सने ( ५) ज्ञानाव२०ीय. १४७.
વળી ચક્ષુદર્શન વગેરે જે દર્શને પણ અગાઉ વર્ણવી ગયા છીએ તે દર્શનેને ચાર પ્રકારનાં આવરણ છે, અને પાંચ પ્રકારની નિદ્રા છે. એમ નવ પ્રકાર દર્શનના આવરણના थया. १४८.
નિદ્રા પાંચ પ્રકારની કહી એ આ રીતે :–(૧) “નિદ્રા', એટલે સુખેથી જાગ્રત થવાય मेवी; ( २ ) निद्रनिद्रा', भाथी हुमेथी मेट भांडमis onत थाय वी; (3) 'प्रया' એટલે બેઠાં બેઠાં ઉંધી જાય કે ઉભા ઉભાં ઊંઘે એ; (૪) “ પ્રચલામચલા” એટલે ચાલતાં ચાલતાં ઉંઘ આવે એ; ( ૫ ) “ ત્યાનદ્ધિ ' એટલે વાસુદેવનાં અરધા બળ જેટલી અને દિવસના ચિન્તવેલા કાર્યને કરનારી. ૧૪૯-૧૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org