________________
द्रव्यलोक ] 'सम्यक्त्व ' ना त्रण प्रकार ।
( १७९) भत्रोच्यते--यथा श्लक्ष्णाभ्रकान्तःस्था दीपादेर्योतते युतिः।
तस्मिन् दूरीकृते सर्वात्मना संजृम्भतेऽधिकम् ।। ६४३ ॥ यथा वा मलिनं वस्त्रं भवत्यावारकं मणेः । निर्मिज्योज्वलिते तस्मिन् भाति काचन तत्प्रभा ॥ ६४४ ॥ मूलादुरीकृते चास्मिन् सा स्फुटा स्यात्स्वरूपतः । मिथ्यात्वपुद्गलेष्वेवं रसापवर्तनादिभिः ॥ ६४५ ॥ क्षायोपशमिकत्वं द्राक् प्राप्तेषु प्रकटीभवेत् । श्रात्मधर्मात्मकं तत्त्वश्रद्धानं किंचिदस्फुटम् ॥ ६४६॥ युग्मम् ॥ क्षायोपशमिके क्षीणे स्फुटं सर्वात्मना भवेत् ।
आत्मस्वरूपं सम्यक्त्वं तच्च क्षायिकमुच्यते ॥ ६४७॥ एवं च तत्त्वश्रद्धानजनकसम्यक्त्वपुद्गलक्षये।
कथं श्रद्धा भवेत्तत्त्वे शंकषापि निराकृता ॥ ६४८॥ तथाहुर्भाष्यकार:
सो तस्स विसुद्धयरो जायइ सम्मत्तपोग्गलख्खयो। दिहिव्वसामसुद्धस्स पडलविगमे मणूसस्त ॥ ६४९ ॥ એ પ્રશ્નનું સમાધાન આવી રીતે–
જેવી રીતે એકદમ સૂક્ષમ અબરખની અંદર રહેલા દીપકની કાન્તિ ઝળકે છે અને અબરખ દૂર કર્યાથી વળી વિશેષ ઝળકે છે; અથવા જેમ મલિન વસ્ત્ર મણિને આવરે છે, ઉજવળ વસ્ત્રમાંથી એની કાન્તિ કંઈક ચળકી ઉઠે છે અને વસ્ત્ર બીલકુલ લઈ લેવાથી એની વરૂપવાન કાન્તિ પૂર્ણપણે પ્રકટ થાય છે. એવી જ રીતે રસના અપવતન આદિથી મિથ્યાત્વના મુદ્દગલે ક્ષાપશમિકપણાને તુરત પ્રાપ્ત થતા હોવાથી કંઈક અસ્કુટ આત્મધર્મરૂપ श्रद्धा ४ थाय छे. ६४३-१४६.
“ક્ષાપશમિક” પણ જ્યારે ક્ષીણ થાય છે ત્યારે આત્મસ્વરૂપ પૂર્ણ સકુટ થાય છે से क्षायि सभ्य वाय. १४७.
અને એવી રીતે તત્વને વિષે શ્રદ્ધા ઉત્પન્ન કરનારા સમ્યકત્વના મુદ્દગળોનો ક્ષય થયે 'तपन विष वी शते श्रद्धा थाय' से शानु ५ नि२।४२२५ २६ आयु. १४८.
ભાષ્યકાર પણ કહે છે કે
પડળ નીકળી જવાથી જેમ મનુષ્યની દષ્ટિ વિશુદ્ધ થાય છે તેમ સમ્યકત્વના પુગनाना क्षयथी सभ्यत्व अत्यन्त शुद्ध प्राप्त थाय छे.” ६४८,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org