________________
(७२) लोकप्रकाश ।
[ सर्ग ३ सचित्ताचित्तरूपा तु मिश्रा योनिः प्रकीर्तिता। नृतिरश्चां यथा योनौ शुक्रशोणितपुद्गलाः ॥ ५४ ॥ आत्मसाद्विहिता येऽस्युस्ते सचित्ताः परेऽन्यथा । सचित्ताचित्तयोगे तयोनेमिश्रत्वमाहितम् ॥ ५५ ॥ युग्मम् ।।
योषितां किल नाभेरधस्तात् शिराद्वयं पुष्पमालावैकक्षकाकारमस्ति। तस्याधस्तात् अधोमुखसंस्थितकोशाकारा योनिः। तस्याश्चवहिः चूतकलिकाकृतयो मांसमंजर्यो जायन्ते । ता; किल अस्मृक्स्यन्दि. त्वात् ऋतौ स्त्रवन्ति । तत्र केचित् असृजः लवाः कोशाकारकां योनि अनुप्रविश्य सन्तिष्टन्ते पश्चात् शुक्रसमिश्रान् तान् श्राहारयन् जीवः तत्र उत्पद्यते । तत्र ये योन्या आत्मसात् कृताः ते सचित्ताः कदा. चित् मिश्रा इति । ये तु न स्वरूपतामापादिताः ते अचित्ताः। अपरे वर्णयन्ति असृक् सचेतनं शुक्रमचेतनं इति । अन्ये ब्रुवते शुक्रशोणितम् अचित्तं योनिप्रदेशाः सचित्ताः इत्यतः योनिः मिश्रा। इति तु तत्वार्थवृत्तौ द्वितीये अध्याये ॥
સચિત્તઅચિત્તરૂપ હોય એ નિ “મિશ્ર યોનિ” કહેવાય. દષ્ટાન્ત તરીકે, મનુષ્ય અને તિર્યંચની નિમાં શક તથા રૂધિરના પુગળે હોય છે તેમાંથી જે પુદગળ આમા સાથે જોડાયેલા છે તે “સચિત્ત છે અને બીજા “ અચિત્ત” છે-આ સચિત્તઅચિત્તનો ચે જેમાં હોય એવી નિ ‘મિનિ ” કહેવાય. પ૪–૫૫
રીઓને નાભિની નીચે વિકસ્વર પુપિની માળા જેવી બે નાડી હોય છે, એની હેઠળ અધોમુખ રહેલા કોશ એટલે ડાડાના આકારની યોનિ હોય છે. એની આસપાસ, આંબાની ભરી હોય એવી માંસની માંજર થાય છે. તે માંજરોમાંથી સ્વાભાવિકપણે ઋતુકાળે રૂધિર ઝરે છે. એ રૂધિરના કોઈ કોઈ કણ ચોનિમાં દાખલ થાય છે, અને એમાં જ્યારે પુરુષનું વીર્ય ભળે છે ત્યારે એ મિશ્રણમાંથી જીવ ઉત્પન્ન થાય છે જે એ કાને આહાર લે છે. એ કણેમાંથી જે નિમાં યોનિરૂપ થઈ જાય છે એ “સચિત્ત” છે અથવા સચિત્ત અચિત્ત-મિશ્ર છે, અને જેઓ નિમાં રહેલા છતાં નિરૂપ થતા નથી એઓ અચિત્ત છે. આ વિષય પરત્વે કેટલાકનો મત એ છે કે રૂધિર સચિત્ત છે અને વીર્ય અચિત્ત છે, કેટલાકના મતે બેઉ અચિત્ત છે, પણ એનિના પ્રદેશ સચિત્ત હાઈ, એમાં દાખલ થવાથી મિશ્રભાવને પામ્યા કહેવાય છે. આ પ્રમાણે ‘તત્ત્વાર્થવૃત્તિ” ના બીજા અધ્યાયમાં કહ્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org