________________
द्रव्यलोक ] मनुष्ययोनिना विविध प्रकार ।
(७३) योनिस्त्रिधा मनुष्याणां शंखावर्त्तादिभेदतः। यस्यां शंख इवावतः शंखावर्त्ता तु तत्र सा ॥ ५६ ॥ कूर्मोन्नता भवेद्योनिः कूर्मपृष्टमिवोन्नता। वंशीपत्रा तु संयुक्तवंशीपत्रद्वयाकृतिः ॥ ५७ ॥ __ स्त्रीरत्नस्य भवेच्छंखावर्त्ता सा गर्भवर्जिता। व्युत्क्रामन्ति तत्र गर्भा निष्पद्यन्ते न ते यतः ॥ ५८ ॥ अतिप्रबलकामाग्नेविलीयन्ते हि ते यथा ।
कुरुमत्या करस्पृष्टोऽप्यद्रवल्लोहपुत्रकः ॥ ५९ ॥ तथा च प्रज्ञापनायाम् । संखावत्ताणं जोणी इत्थिरयणस्त ॥
अर्हचक्रिविष्णुबलदेवाम्बानां द्वितीयिका। तृतीया पुनरन्यासां स्त्रीणां योनि: प्रकीर्तिता ॥ ६० ॥
इदं च योनीनां त्रिधा त्रैविध्यं स्थानांगतृतीयस्थाने ॥ श्राचारांगवृत्तौ तु शुभाशुभभेदेन योनीनामनेकत्वमेवं गाथाभिःप्रदर्शितम्
મનુષ્યની યોનિ ત્રણ પ્રકારની છે. જેમાં શંખની પેઠે “આવર્ત’ હોય એ (૧) શંખાવર્ત, જે કૂર્મ–કાચબાની પીઠની જેમ ઉન્નત–ઉંચી હોય એ (૨) કુર્મોન્નત; અને જેની વાંસના બે સંયુકત પત્રો જેવી આકૃતિ હોય એ (૩) વંશીપત્રા. ૫૬-૫૭.
સ્ત્રીરત્નની યોનિ “શંખાવર્ત” હોય. અને એ ગર્ભવર્જિત હોય એટલે કે એમાં ગર્ભ રહેજ નહિં, નષ્ટ થઈ જાય. કેમકે એવા સ્ત્રીરત્નનો કામાગ્નિ અત્યંત પ્રબળ હોય છે એટલે ગર્ભ ભસ્મસાત્ થઈ જાય. કહે છે કે કુરુમતિ જે એક “સ્ત્રીરત્ન” હતી–એના હાથને સ્પર્શ થતાંજ કઈ લે નું પુતળું હશે એ પણ દ્રવવા લાગ્યું હતું. ૫૮-૫૯.
પ્રજ્ઞાપના સૂત્ર પણ સાક્ષી પૂરે છે કે સ્ત્રીરત્નની શંખાવ નિ હોય.
અરિહંત ચક્રવતી, વાસુદેવ તથા બળદેવ-–એટલાની માતાઓની નિ બીજા પ્રકારની એટલે કૂર્મોન્નત હાય શેષ સર્વ સ્ત્રીઓની ત્રીજા પ્રકારની અર્થાત્ વંશીપત્રા (નિ) હાય. ૬૦.
આવી, યે નિના ત્રણ પ્રકારની અને અકેક પ્રકારના પાછા ત્રણ ત્રણ હોદની વાત સ્થાનાંગ सूत्रना श्रीan 'थान' मा ४डी छे.
આચારાંગ સૂત્રની વૃત્તિમાં તે યોનીઓનું શુભાશુભ ભેદે કરીને અનેકત્વ બતાવ્યું छ. से 241 प्रभा:
१०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org