________________
द्रव्यलोक] ‘दृष्टि' नुं स्वरूप । विविध मनपरिणाम । (१७१)
तत्रिधा तत्र चायं स्याधथाप्रवृत्तनामकम् । अपूर्वकरणं नामानिवृत्तिकरणं तथा ॥ ६०१ ॥ वक्ष्यमाणग्रन्थिदेशावधि प्रथममीरितम् । द्वितीयं भिद्यमानेऽस्मिन् भिन्ने ग्रन्थौ तृतीयकम् ॥ ६०२ ॥ त्रीण्यप्यमूनि भव्यानां करणानि यथोचितम् । सम्भवन्त्येकमेवाद्यभव्यानां तु सम्भवेत् ॥ ६०३ ॥
श्राद्येन करणेनांगी करोति कर्मलाघवम् । धान्यपल्यगिरिसरिदृषदादिनिदर्शनेः ॥ ६०४ ॥ यथा धान्यं भूरिनूरि कश्चिद्गृह्णाति पल्यतः । क्षिपत्यत्राल्पमल्पं च कालेन कियताप्यथ ॥ ६०५ ॥ धान्यपल्यः सोऽल्पधान्यशेष एवावतिष्ठते । एवं बहूनि कर्माणि जरयन्नसुमानपि ॥ ६०६ ॥ बध्नंश्चाल्पाल्पानि तानि कालेन कियतापि हि ।
स्यादल्पकर्मानाभोगात्मकायकरणेन सः ॥६०७॥ विशेषकम् ॥ એક કટિ સાગરેપમથી કંઈક ઓછા સ્થિતિકાળવાળ કરે. (અહિં કરણ એટલે પ્રાણીના भनपरिणाम) ५८८-१००. ___ ४२७४' a अानां छः (१) यथाप्रवृत्त, (२) अपूर्व ४२५१ मने (3) अनिवृत्ति४२५४. १०१.
એ ત્રણ પ્રકારમાંનું પહેલું ગ્રંથિદેશ પર્યત હોય છે. બીજું ગ્રન્થિ ભેદાતી હોય એ અરસામાં થાય છે અને ત્રીજું ગ્રન્થિને ભેદ થયા પછી થાય છે. ( ગ્રંથિ એટલે શું એ भाग ५२ आवशे.) १०२.
ભવ્યજનમાં એ ત્રણે “કરણ” એટલે મન:પરિણામ યથોચિત સંભવે છે. જ્યારે मशव्यभा मे पड सलवे छे. १०3. - પહેલા પ્રકારનું મન:પરિણામ હોય તો પ્રાણીનાં કર્મ ધાન્યનાં પાલાના દષ્ટાન્ત અથવા पर्वतनदीपाषा न्याये सधु वधु थतionय छे. ६०४. જેમ કઈ માણસ એક ધાન્યના ઢગલામાંથી ઝાણું ધાન્ય લેતો જાય અને થોડું પાછું
અલક કાળે એ ધાન્યને ઢગલો અ૯પ પ્રાય થઈ જાય છે તેવી રીતે પ્રાણીના કર્મ પણ, અધિક છોડાતાં અને અ૫ બંધાતાં, આખરે અનાગરૂપી પહેલા પ્રકારના મન:૫રિણામ વડે લઘુ થતા જાય છે-ક્ષીણ થતા જાય છે. ૬૦૫-૬૦૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org