________________
लोकप्रकाश।
(१६४) लोकप्रकाश।
[ सर्ग ३ अनुत्तरामराणां च स्वत्वे सन्त्यष्ट पंच च। यदि स्युर्भूतभावीनि तावन्त्येव तदा खलु ॥ ५६८ ॥ विजयादिविमानेषु द्विरुत्पन्नो ह्यनन्तरे । भवे विमुक्तिमाप्नोति ततो युक्तं यथोदितम् ॥ ५६९ ॥ अन्यजातित्वे त्वनन्तान्यतीतान्यथ सन्ति न ।
भावीनि संख्यान्यवैषां नृत्ववैमानिकत्वयोः ॥ ५७० ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ
इह विजयादिषु चतुर्यु गतो जीवो नियमात् तत: उध्धृतो न जातुचिदपि नैरयिकादिषु पंचेन्द्रितिर्यपर्यवसानेषु तथा व्यन्तरेषु ज्योतिष्के षु च मध्ये समागमिष्यति । मनुष्येषु सौधर्मादिषु वा गमिष्यति।इति ॥
सर्वार्थसिद्धदेवत्वे सर्वार्थसिद्धनाकिनाम् । न स्युः भूतभविष्यन्ति सन्ति पंचाष्ट च स्फुटम् ॥ ५७१ ॥ तेषामन्यगतित्वे चातीतानि स्युरनन्तशः । नैव सन्ति भविष्यन्ति नृगतावष्ट पंच च ॥ ५७२ ॥
વળી અનુત્તર વિમાનના દેવને પોતાના ભવમાં “વર્તમાન’ આઠ અને પાંચ ઇન્દ્રિય હોય છે. અને “અતીત” અને “ભાવિ” જે હોય તો એ પણ એટલી જ હાય કેમકે વિજય આદિ વિમાનમાં બે વાર જન્મ લીધો હોય એવો પ્રાણ પછીના ભવમાંજ મેક્ષ પામે છે. પ૬૮–પદ૯.
એ અનુત્તર વિમાનના દેને વળી, અન્યભવમાં “અતીત” ઈન્દ્રિયે અનન્ત” હોય છે; ૮ વર્તમાન બીલકલ હોતી નથી; અને, મનુષ્યભવ તથા વિમાનિક દેવના ભવમાં “ભાવી” (मविष्यमा थवानी)'ज्याती' हाय छे. ५७०.
પ્રજ્ઞાપના-પન્નવણા-સૂત્રની વૃત્તિમાં એમ કહ્યું છે કે –
વિજય આદિ ચાર અનુત્તર વિમાનમાં રહેલો જીવ ત્યાંથી નીકળ્યા પછી નિશ્ચયે કઈ પણ વખતે નારકી વગેરેમાં કે પંચેન્દ્રિ તિર્યચ—સુધીમાં, કે વ્યંતર કે જ્યોતિષીઓમાં પણ આવતો નથી. કાં તે મનુષ્ય ભવ પામે છે, કાં તો સધર્મ આદિ દેવલોકમાં જાય છે.
साथ सिद्ध' नावाने सर्वार्थ सिद्धनासभा छन्द्रियो 'मतीत 'खाता नथी, तम 'सावी' थवानी नहि. ३४त पाय ने 18 वर्तमान' साय छे. ५७१.
એઓ અન્ય ભવ કરે ત્યારે અનન્તી ઇન્દ્રિયો “અતીત થઈ ગઈ હોય છે; “વર્તમાન” भासस सोती नथी; ३४त 'वी' भनुष्यप्रतिभा, 18 ने पांच थवानी. ५७२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org