________________
(४५२) लोकप्रकाश ।
[ सर्ग ७ सूत्रकृतांगवृत्तौ च अनार्यलक्षणमेवं उक्तन्धम्मेत्तिख्खराइं जे सुवि सुमिणे न सुच्चंति ॥
विज्ञेयास्तत्र जात्यार्या ये प्रशस्तेभ्यजातयः । उग्रभोगादिकुलजाः कुलार्यास्ते प्रकीर्तिताः ॥ ३६ ॥ कार्याः वास्त्रिकाः सौत्रिकाद्याः कार्पासिकादयः । शिल्पार्यास्तु तुन्नकारास्तन्तुवायादयोऽपि च ॥ ३७ ॥ भाषार्या येऽर्धमागध्या भाषन्ते भाषयात्र ते । ज्ञानदर्शनचारित्रार्यास्तु ज्ञानादिभिर्युताः ॥ ३८ ॥ अत्र भूयान् विस्तरोऽस्ति स तु प्रज्ञापनादितः ।
विज्ञेयो विबुधैर्नेह प्रोच्यते विस्तृतेर्भयात् ॥ ३९ ॥ इति भेदाः ॥१॥
एषां तिर्यग् नरक्षेत्रावधि जन्मात्ययादिकम् ।
योजनानां दशशतीमधो न परतः पुनः ॥ ४०॥ इति स्थानम् ॥ २॥
'सूत्रतin'नी वृत्तिमा अनार्य ' नु क्षy A प्रमाण छ:જેમણે “ધર્મ” એવા અક્ષરે સ્વપ્નને વિષે પણ સાંભળ્યા નથી તે.
હવે પ્રશસ્ત ઇભ્ય જાતિવાળા છે તે જાતિઆર્યો કહેવાય છે. ઉગ્ર, ભેગ આદિ કુળોમાં सभेत मार्य उपाय छे. ३६.
વળી વસ્ત્રોને વેપાર કરનારા, સુતરને વેપાર કરનારા, કપાસનો વેપાર કરનારા વગેરે કર્મ આર્ય કહેવાય છે; તથા દરજી, સાળવી આદિ શિલ્પઆર્યો કહેવાય છે. ૩૭.
જેઓ અર્ધમાગધી ભાષા બોલે છે તેઓ ભાષાઆર્ય કહેવાય છે. વળી જ્ઞાનવાળાએ જ્ઞાનઆર્ય, દશનવાળાઓ દર્શનઆર્ય અને ચારિત્રવાળાઓ ચારિત્રય કહેવાય છે. ૩૮.
આ સંબંધમાં ઘણું કહેવાનું છે પણ વિસ્તારના ભયથી કહ્યું નથી માટે તે બુદ્ધિમાનોએ પ્રજ્ઞાપનાસૂત્ર વગેરે ગ્રંથોમાંથી જાણી લેવું. ૩૯
આ ગર્ભજ મનુષ્યના સ્થાન પરત્વે
એટલું કહેવાનું છે કે એમના જન્મમરણ તિર્યકુકમાં મનુષ્યક્ષેત્ર સુધી થાય છે અને અધલેકમાં એક સહસ્ર યોજન પર્યન્ત થાય છે. એથી આગળ થતાં નથી. ૪૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org