________________
द्रव्यलोक
एओनुं ‘अन्तर' । देवाधिकारनी समाप्ति । (४९३) एवं च लांतके शुक्रे सहस्रारेऽपि नाकिनः । भूयांसो दक्षिणस्यां स्युस्तिस्मृष्वन्यासु चाल्पका: ॥ १५१ ॥ अानतादिषु कल्पेषु ततश्चानुत्तरावधि ।
प्रायश्चतुर्दिशमपि समाना एव नाकिनः ॥ १५२ ।। तथाहुः प्रज्ञापनायाम्
तेण परं बहुसमोववण्णगा समणाउसो इति ।। इति दिगपेक्षया अल्पबहुता ॥ ३४ ॥
__ जघन्यतोऽन्तर्मुहूर्त्त कालोऽनन्तोऽन्तरं गुरु ।
ज्येष्टकायस्थितिरूपः स च कालो वनस्पतेः ॥ १५३ ॥ इति अन्तरम् ॥ ३५॥
इति यदिह मयोक्तं निर्जराणां स्वरूपम् तदुरुसमयवाचां वर्णिकामात्रमेव । तदुपहितविशेषान् को ह्यशेषान् विवेक्तुम्
प्रभुरिव नृपकोष्टागारजाग्रत्कणौघान् ॥ १५४ ॥ અસંખ્યગણા છે. કારણ કે દક્ષિણમાં પ્રાય: કૃષ્ણપાક્ષિકોની ઉત્પત્તિ છે અને તેઓ બહાળા છે; અને બીજી દિશાઓમાં શુકલપાક્ષિકેની ઉત્પત્તિ છે અને તેઓ અલ્પ છે. ૧૪૯–૧૫૦.
લાંતક, શુક્ર અને સહસ્ત્રાર દેવલોકમાં પણ એજ પ્રમાણે, દક્ષિણ દિશામાં ઘણું દેવો છે, पाश्रीनी त्रशुभा था। छ. १५१.
'मानत' थी ते ४ अनुत्त२ विमान' सुधाना वसभा , प्राय: यारे हिशामामा દેવાની સંખ્યા સરખી છે. ૧૫૨.
પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષે કહ્યું છે કે—ત્યાર પછી ( ના દેવલોકમાં ) દેવેની ઉત્પત્તિ प्राय: सभी छे.
डवे मेमना मन्त२' विषे. ( ६२ ३५ भु).
દેવનું જઘન્ય અન્તર અન્તર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટ અનન્તકાળનું છે. આ અનન્ત કાળ-તે વનસ્પતિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જેટલો સમજ. ૧૫૩.
એવી રીતે મેં અહિં દેવતાઓના સ્વરૂપ વિષે વર્ણન કર્યું. પણ તે તો બહોળા સિદ્વાન્તના વચનોની રેખા માત્ર છે. કારણકે એમાં જે જે વિશિષ્ટતા રહેલી છે. એ સચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org