________________
द्रव्यलोक ] भवसंवेध प्रकरण ।
(५११) युग्मिवर्जाश्च मनुजास्तिय॑चः संझ्यसंज्ञिनः । प्रत्येकं जायमाना: स्युमिथोऽष्टभवपूरकाः ॥ ६१ ॥ जघन्योत्कृष्टायुरुत्थचतुर्भग्यामपि स्फुटम् । भवान् कृत्वाष्ट नवमे तेऽन्यं पर्यायमाप्नुयुः ॥ ६२ ॥ तथैव एव पृथ्व्यादिपंचके विकलत्रये । जायमानाश्चतुर्भग्यां कुर्यु: प्रत्येकमष्ट तान् ॥ ६३ ॥ तथा माद्याः सविकलास्तिर्यक्षु संझ्यसंज्ञिषु । नृष्वयुग्मिषु चोत्पद्यमाना भंगचतुष्टये ॥ ६४ ॥ पूरयन्ति भवानष्टौ स च पृथ्व्यादिकोऽसुमान् । नरतिर्यग्भवात्तस्मान्न पृथ्व्यादित्वमाप्नुयात् ॥६५॥ युग्मम् ॥ जघन्यादुत्कर्षतोऽपि मनुष्याः पवनाग्निषु । उत्पद्यमाना द्वावेव प्रयन्ति भवौ खलु ॥ ६६ ॥ यतो हि पवनाग्निभ्य उध्धृतानां शरीरिणाम् । अनन्तरभवे नैव नरेषूत्पत्तिसम्भवः ॥ ६७ ॥
યુગ્મી શિવાયના મનુષ્યો, તથા સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચા દરેક ઉત્પન્ન થઈને પરસ્પર આઠ ભાવ પૂરે છે. ૬૧
જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુથી થતી ચિભંગીની અંદર પણ તેઓ આઠ ભવ કરીને નવમે ભવે ચકકસ અન્યપર્યાય પામે છે. દર
વળી એ દરેક, પૃથ્વીકાય આદિ પાંચમાં તેમજ ત્રણ વિકલેન્દ્રિમાં ઉત્પન્ન થયાથકા ચભંગીની અંદર આઠ ભવ કરે છે. ૬૩
વળી વિકલેન્દ્રિય સહિત પૃથ્વીકાય આદિક, સંજ્ઞી અને અસંસી તિર્યામાં તેમજ ચમી શિવાયના મનમાં ઉત્પન્ન થઈ ચાર ભાંગાઓની અંદર આઠ ભાવ પૂરે છે. અને એ પૃથ્વી આદિક જીવ એ મનુષ્ય અને તિર્યંચના ભવથી પૃથ્વત્વ આદિ પામતે नथी. १४-६५
મનુષ્ય વાઉકાય અને અગ્નિકાયને વિષે ઉત્પન્ન થતા થકા ઉત્કૃષ્ટત: તેમજ જઘન્યત: બેજ ભવ પૂરે છે. કેમકે વાયુકાય અને અગ્નિકાયથી નીકળેલા પ્રાણીઓને અનન્તર ભવમાં मनुष्याति पाभवी मसलति.६६-६७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org