________________
द्रव्यलोक ] संज्ञाना अनेकविध भेद ।
( १४३ ) ज्ञानोपयोगः लोकसंज्ञा । एषः स्थानांगटीकाभिप्रायः॥ आचारांगटीकायां पुनरभिहितं-अोघसंज्ञा तु अव्यक्तोपयोगरूपा वल्लीवितानारोहणादिसंज्ञा । लोकसंज्ञा स्वच्छन्दघटितविकल्परूपा लोकोपचरिता। यथा न सन्ति अनपत्यस्य लोकाः श्वानो यक्षाः विप्राः देवाः काकाः पितामहाः बर्हिणां पक्षवातेन गर्भ इत्यादिका । इति ॥ आचारांगे तु
मोहधर्मसुखदुःखजुगुप्साशोकनामभिः । दश ता षड्भिरेताभिः सह षोडश वर्णिताः ॥ ४५७ ॥ ___ अथवा त्रिविधाः संज्ञा: प्रथमा दीर्घकालिकी। द्वितीया हेतुवादाख्या दृष्टिवादाभिधा परा ॥ ४५८ ॥ सुदीर्घमप्यतीतार्थं स्मरत्यथ विचिन्तयेत् । कथं नु नाम कर्त्तव्यमित्यागामिनमाद्यया ॥ ४५९ ॥ तथा विचिन्त्येष्टानिष्टच्छायातपादिवस्तुषु ।
द्वितीयया स्वसौख्यार्थं स्यात्प्रवृत्तिनिवृत्तिमान् ॥ ४६० ॥ કે દર્શનનો ઉપયોગ–એ “ઘસંજ્ઞા', અને જ્ઞાનનો ઉપગ–એ “લોકસંજ્ઞા. આવો જ સ્થાનાંગ સૂત્રપરની ટીકાને અભિપ્રાય છે.
આચારાંગસૂત્રની ટીકામાં વળી એમ છે કે લતાઓની આરોહણાદિ સંજ્ઞાની જેમ જેનો ઉપગ અવ્યક્ત-અપ્રકટ હોય એવી જાતની સંજ્ઞા–તે ઘસંજ્ઞા અને લોકોએ પોતપોતાના છંદ પ્રમાણે વિક૯પ ઘડ્યા હોય એના જેવી તે લોકસંજ્ઞા. અપુત્રવાનની સદ્ગતિ નથી થતી, ધાનો યક્ષરૂપ છે, વિપ્રો સર્વે દેવસમાન છે, કાક સે પિતૃઓ છે, મયુરોમાં પાંખના વાયુથા गर्म २९ छ-मागधा 'सोसज्ञा' नहटान्त छ.
આચારાંગસૂત્રમાં, અહિં આપણે ગણાવેલી દશ સંજ્ઞામાં અન્ય છ ઉમેરીને એકંદર सो संज्ञा छ. ये 'अन्य छ' मा प्रमाणे:-(१) भाड, (२) धर्म, (3) सुप, (४) हुम, (५) ४ अने (१) नुसा . ४५७.
Aथा ( १ ) हालिी (२) तुपाहा भने ( 3 )ष्टिपाहा-५, संज्ञाना त्र] प्रा२ छ. ४५८.
(૧) “દીર્ઘકાલિકી સંજ્ઞાથી માણસને બહુબહુ સમય પહેલા બની ગયેલા બનાવે સ્મરણમાં તાજા થાય છે, અને ભવિષ્યમાં શું કરવાનું છે એ વાતનું ચિન્તવન થાય છે. ૪૫૯.
(૨) એ પ્રમાણે ચિન્તવન કર્યા પછી, બીજી “ હેતુવાદા’ સંજ્ઞાથી, માણસ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org